ભારતની કડકાઇ બાદ ટ્રુડોના બદલાયા સૂર,“અમે ભારતને ઉશ્કેરી નથી રહ્યા”
Admin

ભારતની કડકાઇ બાદ ટ્રુડોના બદલાયા સૂર,“અમે ભારતને ઉશ્કેરી નથી રહ્યા”

ભારતની નારાજગી બાદ કેનેડીયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના સૂર હવે નરમ પડી રહ્યા છે. તેમણે હવે જણાવ્યું છે કે અમે ભારતને ઉશ્કેરવાના પ્રયાસો નાથી કરી રહ્યા. અમે બસ એટલું જ ઈચ્છીએ છીએ કે ભારત આ મુદ્દાને ગંભીરતાથી લે. વાસ્તવમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે હરદીપ સિંહ નિજજરની હત્યા પાછળ ભારત સરકારનું ષડયંત્ર હોઇ શકે છે.

Read More

What’s hot now

Around The World

  • ભારતની કડકાઇ બાદ ટ્રુડોના બદલાયા સૂર,“અમે ભારતને ઉશ્કેરી નથી રહ્યા”
    Sep 19,2023

    ભારતની કડકાઇ બાદ ટ્રુડોના બદલાયા સૂર,“અમે ભારતને ઉશ્કેરી નથી રહ્યા”

    ભારતની નારાજગી બાદ કેનેડીયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના સૂર હવે નરમ પડી રહ્યા છે. તેમણે હવે જણાવ્યું છે કે અમે ભારતને ઉશ્કેરવાના પ્રયાસો નાથી કરી રહ્યા. અમે બસ એટલું જ ઈચ્છીએ છીએ કે ભારત આ મુદ્દાને ગંભીરતાથી લે. વાસ્તવમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે હરદીપ સિંહ નિજજરની હત્યા પાછળ ભારત સરકારનું ષડયંત્ર હોઇ શકે છે.

    'ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ ગણાવ્યો', ખાલિસ્તાની આતંકવાદીના પુત્રએ આપ્યું નિવેદન
    Sep 19,2023

    'ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ ગણાવ્યો', ખાલિસ્તાની આતંકવાદીના પુત્રએ આપ્યું નિવેદન

    કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. ટ્રુડોના આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર છે. ભારત વિરુદ્ધ કાર્યવાહી કરતા કેનેડાએ એક વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. ભારતે પણ એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને પાંચ દિવસમાં ભારત છોડવાનું કહીને વળતો જવાબ આપ્યો હતો.

Top