;
  • Mar 22,2025

    કાના પટેલ (કણબી ) નો ઇતિહાસ...

    લધા શેઠ રાપર તાલુકાના મોડા ગામના વેપારી. રાપર તે દી કચ્છથી આલાયદો પંથક... લધા શેઠ નાનામોટા વેપાર કરે. વહેવાર બધો એને હળવદના પીઠા સાથે. હળવદ ઝાલાઓની રાજધાનીનું શહેર...

    Read More
  • Jun 23,2024

    T20 WC 2024: સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે ઓસ્ટ્રેલિયા, જાણો સમીકરણ

    T20 વર્લ્ડકપ 2024માં ઐતિહાસિક અપસેટ સર્જાયો હતો. આ ફોર્મેટની ચ���મ્પિયન રહેલી ઓસ્ટ્રેલિયન ટીમને અફઘાનિસ્તાન સામે હાર મળી હતી. સમગ્ર મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમ સંઘર્ષ કરતી જોવા મળી હતી. આ પહેલા મેચમાં અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયાને વિકેટ માટે તલપાપડ કરી નાખ્યું હતું

    Read More
  • Jun 04,2024

    Loksabha Election Result: ચૂંટણી પહેલા પક્ષપલટો... જનતાએ 80% નેતાઓને આપ્યો ઝટકો

    જ્યાં એક તરફ ભાજપ લોકસભા ચૂંટણીમાં 300નો આંકડો પાર કરવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, તો બીજી તરફ I.N.D.I.A ગઠબંધનને જબરદસ્ત સમર્થન મળતું જોવા મળ્યું હતું. આ વખતે જનતાએ કયા આધારે મતદાન કર્યું તેનું મૂલ્યાંકન કરવાનું બાકી છે, પરંતુ વલણો દર્શાવે છે કે આ વખતે જનતાએ પક્ષપલટા કરનારા નેતાઓને સંપૂર્ણપણે નકારી દીધા છે.

    Read More
  • May 30,2024

    Israel Attack: ગાઝાના વિસ્તારો પર ઈઝરાયેલનો એટેક, 78 લોકોના થયા મોત

    ઇઝરાયેલની સૈન્યએ બુધવારે દાવો કર્યો હતો કે તેણે ઇજિપ્ત સાથે ગાઝાની સરહદે ચાલતા વ્યૂહાત્મક કોરિડોર પર નિયંત્રણ મેળવી લીધું છે. ફિલાડેલ્ફિયા તરીકે ઓળખાતો આ કોરિડોર પડોશી દેશ ઇજિપ્તની સરહદ પર દક્ષિણ ગાઝા શહેર રફાહ નજીક ફેલાયેલો છે, જ્યાં તાજેતરમાં ઇઝરાયેલી દળો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.

    Read More
  • May 30,2024

    Gujarat: દરેક સ્કૂલ ઓટો રીક્ષા, વાનમાં ફાયર સેફટી સર્ટિ.ફરજિયાત કરાયું

    રાજકોટ ગેમઝોન અગ્રિકાંડ બાદ રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગ સફાળે જાગ્યું છે. જેમાં દરેક સ્કૂલ ઓટો રીક્ષામાં ફાયર સેફટી સર્ટિ. ફરજિયાત કરાયુ છે. તેમજ સર્ટિફિકેટ ન લેનારાઓ સામે RTO વિભાગ કાર્યવાહી કરશે. તેમજ રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગે RTO કચેરીઓને પરિપત્ર આપ્યો છે. સ્કૂલ રીક્ષા અને રીક્ષા ફિટનેસ મામલે RTOનું નિવેદન સામે આવ્યું છે.

    Read More
  • May 30,2024

    PM Modi In Punjab: મને સમજવાની ભૂલ ન કરતા,મોં ખોલીશ ને તો....

    લોકસભાની ચૂંટણીને લઇને સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂન થવાનું છે. ત્યારે આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. ત્યારે પ્રચારના અંતિમ દિવસે રાજકીય દિગ્ગજો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સીએમ યોગી લુધિયાણામાં જ્યારે રાહુલ ગાંધી ઓડિશામાં પ્રચાર કરવાના છે. ત્યારે પીએમ મોદી પંજાબ પહોંચ્યા છે.

    Read More
  • May 30,2024

    Rajkot TRP Game Zone અગ્નિકાંડમાં ભાગીદાર સહિત 6 કર્મીઓ આગમાં હોમાયા

    રા્જકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ભાગીદાર સહિત 6 કર્મીઓ આગમાં હોમાયા છે. જેમાં 6 કર્મચારી અને એક ભાગીદારનો મૃતદેહ પરિવારને સોંપાયો છે. તેમાં અલ્પેશ બગડા અને ભાગીદાર પ્રકાશ હિરનનું મોત થયુ છે. કર્મચારી જીગ્રેશ ગઢવી, સુનિલ સિદ્ધપુરા તથા વિશ્વરાજસિંહ જાડેજા, આશાબેન કાથડનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

    Read More
  • May 12,2024

    પંજાબ સરકારે IAS ઓફિસર Parampal kaurને ફરજમાંથી મુકત કર્યા

    પંજાબ સરકાર અને ભટિંડાથી ભાજપના ઉમેદવાર પરમપાલ કૌર વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થઈ ગયો છે. હવે પરમપાલ કૌર માટે લોકસભા ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. પંજાબ સરકારે IAS ઓફિસર પરમપાલ કૌરને ફરજમાંથી મુક્ત કર્યા છે, પરંતુ સરકારે VRS સુવિધા આપવાનો ઇનકાર કરી દીધો છે.

    Read More
  • Apr 23,2024

    Gujarat Crime News: સલમાન ખાનના ઘરે ફાયરિંગ મુદ્દે મોટા સમાચાર

    સલમાન ખાનના ઘરે ફાયરિંગ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં તાપી નદીમાં ફેંકાયેલી 2 રિવોલ્વર મળી આવી છે. તેમજ શૂટરોએ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી. તેમાં બન્ને રિવોલ્વરમાંથી બુલેટ્સ પણ મળી આવી છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરતમાં તપાસ હાથ ધરી હતી.

    Read More
  • Apr 09,2024

    મની મેનેજમેન્ટ અને બચત : ધારો તો બધું જ શક્ય છે!

    હું ઘણી વાર મારી મમ્મીને પૂછું કે મમ્મી તારી પેલી બંગડી જે તેં થોડા દિવસ પહેલાં પહેરી હતી એ બહુ જ મસ્ત હતી હોં, એ ક્યારે લીધી? મમ્મી કહેશે એ તું નાની હતી ત્યારે મારા બચત કરેલા પૈસામાંથી લીધી હતી. મમ્મીઓની આ આદત આજે પણ યથાવત્ છે. આપણી પેઢી પહેલાંની પેઢીની આ વાત છે.

    Read More
  • Feb 20,2024

    ચીનની નવી ચાલે વધાર્યું આ દેશનું ટેન્શન,સીમા પર કર્યું મટું કામ

    ભૂટાન સાથે સરહદ પર ચાલી રહેલી વાટાઘાટો છતાં ચીન પડોશી દેશ સાથેની સરહદના વિવાદિત વિસ્તારમાં ગામડાઓ બનાવી રહ્યું છે. મળતી માહિતિ અનુસાર બંને દેશોને અલગ કરતા પર્વતીય વિસ્તારમાં ઓછામાં ઓછા ત્રણ ગામો બનાવવામાં આવ્યા છે. ગરીબી નાબૂદીની યોજના તરીકે ઝડપી વિસ્તરણ શરૂ થયું હતું,

    Read More
  • Feb 20,2024

    ટાટા જૂથનું માર્કેટ કેપિટલાઈઝેશન પાકિસ્તાનના જીડીપી કરતાં પણ વધુ

    આપણા પડોશી દેશ પાકિસ્તાનની કંગાળ હાલત કોઇનાથી છૂપી નથી પણ કદાચ વાચકોને એ ખબર નહી હોય કે અગ્રણી બિઝનેસ જૂથ ટાટા જૂથે જ એકલા હાથે સમગ્ર પાકિસ્તાનના અર્થતંત્રને પાછળ રાખી દીધું છે. એક અહેવાલ અનુસાર ટાટા જૂથનું માર્કેટ કેપિટલાઇઝેશન 365 અબજ ડોલર એટલે કે 30.30 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

    Read More
  • Jan 28,2024

    વધુ એક જહાજ પર મિસાઇલ હુમલો, ભારતીય નેવી વહારે પહોંચી

    સમુદ્રમાં જહાજો પર સતત હુમલા થઇ રહ્યા છે. દરમિયાન ભારતીય નેવીએ શનિવારે જણાવ્યું હતું કે અદનના અખાતમાં એમવી માર્લન લુઆંડા પર મિસાઇલ હુમલાના સમાચાર બાદ ભારતીય નેવી તરફથી મદદ પહોંચાડવામાં આવી હતી. આ એક વેપારી જહાજ હતું જેની પર 22 ભારતીય અને એક બાંગ્લાદેશી નાગરિક સવાર હતા.

    Read More
  • Dec 22,2023

    Zero Balance Account ખોલવું કેટલું યોગ્ય? જાણો ફાયદા અને ગેરફાયદા

    શું તમે જાણો છો કે કેટલા પ્રકારના બેંક ખાતા છે? જો ના હોય તો તમને જણાવી દઈએ કે ઘણા પ્રકારના બેંક ખાતા હોય છે. તેમાં બચત, કરંટ, ડિપોઝિટ, સ્કીમ, પગાર વગેરે જેવા ઘણા ખાતાઓનો સમાવેશ થાય છે. જ્યારે બેંક ખાતું ખોલાવવાની વાત આવે છે, ત્યારે આપણે ઘણીવાર વિચારવા માટે મજબૂર થઈએ છીએ કે શું ઝીરો બેલેન્સ ખાતું ખોલવું યોગ્ય રહેશે કે નહીં?

    Read More
  • Dec 08,2023

    KGFના રોકીભાઈ ફરી મચાવશે ધૂમ, નવી ફિલ્મના નામનું કરી દીધું એલાન

    KGF સ્ટાર યશે તેની આગામી ફિલ્મને લઈને હલચલ મચાવી દીધી છે. હાલમાં જ તેણે એક વીડિયો શેર કર્યો છે. આ ક્લિપ દ્વારા તે તેની આગામી ફિલ્મ 'ટોક્સિક - અ ફેરી ટેલ ગ્રોન અપ'ની જાહેરાત કરી છે. દિગ્દર્શક ગીતુ મોહનદાસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ આવતા વર્ષે 10 એપ્રિલે રિલીઝ થવાની તૈયારીમાં છે.

    Read More
  • Dec 08,2023

    17 ડિસેમ્બરે PM મોદી કાશીની મુલાકાતે, કરોડોની આપશે ભેટ

    મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ PM નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે બે દિવસની કાશીની મુલાકાતે આવશે. તેને જોતા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાશીમાં તેમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

    Read More
  • Dec 05,2023

    નાઈજીરિયાની સેનાની ભૂલ...ગામ પર કર્યો ડ્રોન એટેક, 80ના મોત, 60 ઘાયલ

    આફ્રિકી દેશ નાઈજીરિયાના એક ગામમાં ભૂલથી સેનાના ડ્રોન હુમલામાં મુસ્લિમ તહેવાર મનાવી રહેલા અનેક નાગરિકોના મોત નીપજ્યા છે. નાઈજીરિયાના સ્થાનિક અધિકારીઓ સહિત સેનાના લોકોએ જાણકારી આપી કે રવિવારે ઉત્તર-પશ્ચીમી નાઈજીરિયાના એક ગામમાં ભૂલથી ડ્રોનનો હુમલો કરાયો હતો.

    Read More
  • Nov 03,2023

    4 ટીમો સેમીફાઈનલની રેસમાંથી બહાર, હવે આ 6 વચ્ચે થશે જંગ!

    ભારતીય ક્રિકેટ ટીમે ODI વર્લ્ડકપ 2023માં સતત સાત મેચ જીતી છે અને અજેય રહીને 14 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગઈ છે. આ સાથે ભારતીય ટીમ વર્તમાન વર્લ્ડકપમાં સેમિફાઈનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારત 2011 થી 2023 સુધી સતત ચોથી વખત સેમિફાઈનલમાં પહોંચ્યું છે.

    Read More
  • Oct 26,2023

    પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં કંપનીને બ્લેકલિસ્ટ કરવા માટે સરકારે આપી સૂચના

    બનાસકાંઠામાં પાલનપુર બ્રિજની દુર્ઘટનાના પડઘા હવે ગાંધીનગરમાં પડી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં પાલનપુર આર.ટી.ઓ. સર્કલ પાસે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજના ગર્ડર પડી જવાની ઘટના અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ત્રણ સભ્યોની કમિટી નિમવામાં આવી હતી.

    Read More
  • Oct 24,2023

    RMCનો મોટો નિર્ણય, સોમવારે સત્તાધીશો સરકારીના બદલે પોતાનું વાહન વાપરશે

    રાજકોટ મનપાના સત્તાધીશો દ્વારા એક સારી પહેલના ભાગરૂપે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે હવેથી સત્તાધિકારીઓ અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે સરકારીના બદલે પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ કરશે અથવા પોતાની રીતે કોઈ અન્ય વાહનની સગવડ કરી ઓફિસે આવશે પરંતુ સરકારી વાહન નહીં વાપરે.

    Read More
  • Oct 14,2023

    CIAએ ઇઝરાયેલ પર હમાસના હુમલા અંગે આપી હતી ચેતવણી

    અમેરિકન મીડિયા સંસ્થા સીએનએનના અહેવાલ મુજબ, અમેરિકન ગુપ્તચર એજન્સીઓ (યુએસ ઇન્ટેલિજન્સ વોર્ન્ડ) એ 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હમાસના હુમલાના થોડા દિવસો પહેલા હમાસની ગતિવિધિઓ વિશે બાયડેન પ્રશાસને ચેતવણી જારી કરી હતી.

    Read More
  • Sep 27,2023

    વાઇબ્રન્ટ માત્ર બ્રાન્ડિંગ નહીં, બોન્ડિંગનું આયોજન: PM મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે પીએમ મોદીએ સાયન્સ સિટીમાં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિતે આયોજીત કાર્યક્રમમાં ભાગ લીધો છે. પીએમ મોદી અહીં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા જણાવ્યું છે કે 20 વર્ષ પહેલા એક નાનકડું બીજ વાવ્યું હતુ. આજે એ બીજ વિશાળ વાઇબ્રન્ટ વટવૃક્ષ બની ગયું ��ે. 20 વર્ષની ઉજવણીમાં સામેલ થતા મને ખૂબ ખુશી છે.

    Read More
  • Sep 22,2023

    સુરતમાં વિમાનનું ટાયર ફાટ્યું, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

    સુરતમાં વેન્ચુરાના 9 સીટર વિમાનનું ટાયર ફાટ્યું છે. જેમાં લેન્ડિંગ કરતા વેન્ચુરાના વિમાનનું ટાયર ફાટ્યું છે. 6 યાત્રીના જીવ તાળવે ચોટ્યા હતા. જેમાં 2 કલાક રન-વે બંધ રહ્યો હતો. જેમાં ઇન્ડિગોની દિલ્હી-સુરત ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ હતી. તથા અન્ય એક ફ્લાઇટે 5 ચક્કાર માર્યા બાદ લેન્ડિંગ કર્યું હતુ.

    Read More
  • Sep 19,2023

    ભારતની કડકાઇ બાદ ટ્રુડોના બદલાયા સૂર,“અમે ભારતને ઉશ્કેરી નથી રહ્યા”

    ભારતની નારાજગી બાદ કેનેડીયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોના સૂર હવે નરમ પડી રહ્યા છે. તેમણે હવે જણાવ્યું છે કે અમે ભારતને ઉશ્કેરવાના પ્રયાસો નાથી કરી રહ્યા. અમે બસ એટલું જ ઈચ્છીએ છીએ કે ભારત આ મુદ્દાને ગંભીરતાથી લે. વાસ્તવમાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે હરદીપ સિંહ નિજજરની હત્યા પાછળ ભારત સરકારનું ષડયંત્ર હોઇ શકે છે.

    Read More
  • Sep 18,2023

    અનંતનાગ ફાયરિંગઃ મૃતદેહ પર મોટો સવાલ, ઉજૈરખાનના પરિજનના DNA લેવાશે

    જમ્મુ કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં કોકરનાગમાં સૈન્ય અને ત્રાસવાદી વચ્ચે સામસામે ફાયરિંગ છેલ્લા સાત દિવસથી ચાલું છે. સમયાંતરે આ વિસ્તારના જુદા જુદા લોકેશન પર ગોળીબાર થઈ રહ્યો છે. સૈન્ય આતંકીઓના અડ્ડાનો નાશ કરી ચૂકી છે. સર્ચ ઑપરેશન દરમિયાન સૈન્યની ટુકડીને ગડુલ વિસ્તારમાં આવેલા જંગલમાંથી એક બળી ગયેલો મૃતદેહ મળ્યો હતો.

    Read More
  • Sep 13,2023

    માનો યા ના માનો, મેક્સિકોની સંસદમાં કથિત એલિયનનું શબ પ્રદર્શિત કરાયું

    12મી સપ્ટેમ્બરે મેક્સિકોની સંસદમાં બે કથિત એલિયનનું શબ પ્રદર્શિત કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર આ બે કથિત એલિયનના શબોને પેરુના કુસ્કોથી પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યા હતાં. સાથે જ વૈજ્ઞાનિકોએ બે કથિત એલિયન્સના મૃતદેહોને દુનિયાની સામે લાવીને મેક્સિકોની સંસદમાં હોબાળો મચાવ્યો છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તે પેરુના કુઝકોમાંથી મળી આવ્યા છે.

    Read More
  • Sep 12,2023

    ચંદ્ર અને સૂર્ય મિશન બાદ હવે સમુદ્રયાન, જાણો તેનો મક્સદ

    પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના પ્રધાન કિરેન રિજિજુએ 11 સપ્ટેમ્બરે ટ્વીટ કર્યું હતું કે આગામી મિશન સમુદ્રયાન છે. તેનું નિર્માણ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજી (NIOT), ચેન્નાઈમાં થઈ રહ્યું છે. તેના દ્વારા 3 માનવીઓને સમુદ્રની અંદર 6000 મીટરની ઊંડાઈમાં મોકલવામાં આવશે. જેથી ત્યાંના સ્ત્રોતો અને જૈવવિવિધતાનો અભ્યાસ કરી શકાય

    Read More
  • Sep 11,2023

    ભાજપના નેતાઓને મનસુખ વસાવાએ લીધા આડા હાથે

    નેત્રંગ ખાતે ભાજપના એક કાર્યક્રમમાં ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ ભાજપના નેતાઓને આડેહાથ લીધા હતા. ખોટા પ્રમાણપત્ર મુદ્દે સાંસદ વસાવાએ ભાજપના નેતાઓની ઝાટકણી કાઢી હતી. ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે સાંસદ મનસુખ વસાવાએ કાર્યકર્તા સંમેલનનું આયોજન કર્યું હતું.

    Read More
  • Sep 09,2023

    PM મોદીના સંબોધન દરમિયાન નેમપ્લેટ પર 'ભારત' લખેલું જોવા મળ્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમ ખાતે ચાલી રહેલી G-20 સમિટમાં ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમની સામે મૂકવામાં આવેલી પ્લેટ પર ભારત લખેલું હતું. વાસ્તવમાં, આ દિવસોમાં ભારત vs INDIAને લઈને દેશમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે અને અટકળો લગાવવામાં આવી રહી છે કે INDIAનું નામ બદલીને ભારત કરી શકાય છે.

    Read More
  • Sep 08,2023

    G-20 Summit: 48 કલાક દુનિયાભરની નજર રહેશે રાજધાની દિલ્હી પર

    નવી દિલ્હીમાં 9 થી 10 સપ્ટેમ્બરના રોજ યોજાનારી G-20 સમિટની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. શુક્રવારે બપોરથી મહેમાનોના આગમનની પ્રક્રિયા શરૂ થશે. આ સમિટમાં 19 દેશો અને એક યુરોપિયન યુનિયનને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય 9 વધુ દેશોને સમિટમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.

    Read More
  • Aug 30,2023

    LPGનો નવો ભાવ આજથી લાગુ, કેબિનેટે સબસિડીને આપી મંજૂરી

    કેન્દ્ર સરકારે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે દેશની બધી જ મહિલાઓને આ વિશેષ ભેટ આપી છે. આ સિવાય મોદી સરકારે ઉજ્જવલા યોજના હેઠળના લાભાર્થીઓને પણ રૂ. 200ની વધારાની છૂટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંધણ ગેસમાં પ્રતિ સિલિન્ડર રૂ. 200નો ઘટાડો કરવાના નિર્ણયની પ્રશંસા કરી છે

    Read More
  • Aug 23,2023

    ઇતિહાસ રચવા ભારત તૈયાર, આજે ચંદ્રની ધરતી પર ઉતરશે ચંદ્રયાન 3

    આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. ચંદ્રયાન-3નું લેન્ડર આજે સાંજે 5:45 વાગ્યે ચંદ્ર તરફ જવાનું શરૂ કરશે અને ઈસરો સાંજે 6:45 વાગ્યે તેનું સોફ્ટ લેન્ડિંગ કરશે. જો ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ સફળ થશે તો રોવર પ્રજ્ઞાન તેમાંથી બહાર આવશે અને ચંદ્ર પર ચાલશે અને ત્યાંના પાણી અને વાતાવરણ વિશે માહિતી આપશે.

    Read More
  • Aug 17,2023

    ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને મોટો ઝટકો લાગ્યો

    ડો. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં BBA, BCA અને MSW કોર્ષ ચલાવવાની મંજૂરી ન મળી. તેમજ UGCના ડિસ્ટન્સ એજ્યુકેશન બ્યુરોએ મંજૂરી આપી નથી. યુનિવર્સિટીઓએ દર પાંચ વર્ષે મંજૂરી લેવાની હોય છે. તેમાં કાયમી સ્ટાફ ન હોવાથી એક સત્ર માટે મંજૂરી નહીં.

    Read More
  • Aug 17,2023

    જામનગરમાં મહિલા નેતાઓની બબાલ વચ્ચે રિવાબાએ કરી સ્પષ્ટતા

    જામનગરમાં મહિલા નેતાઓ વચ્ચે બબાલ થઇ હતી. જેમાં રિવાબાએ સ્પષ્ટતા કરી જણાવ્યું છે કે કોર્પોરેશનનો કાર્યક્રમ 9 વાગ્યાનો હતો. ત્યારે 10.15 વાગ્યે પૂનમબેન કાર્યક્રમમાં આવ્યા હતા. શહીદ સ્મારકને શ્રદ્ધાંજલિના ભાગરુપે માળા ચઢવવાનો કાર્યક્રમ હતો. તેમાં સાંસદે સૌપ્રથમ ચપ્પલ પહેરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

    Read More
  • Aug 10,2023

    શું છે કચ્છતિવુનો ઇતિહાસ જેનો PM મોદીએ કર્યો સંબોધનમાં ઉલ્લેખ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપતા કોંગ્રેસ સહિત વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોના જવાબ પણ આપ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે આઝાદી બાદ ભારતને ત્રણ ટુકડામાં વહેંચી દીધું.

    Read More
  • Aug 03,2023

    જ્ઞાનવાપીમાં ASIના સર્વે પર રોક નહીં, અલ્હાબાદ હાઇકોર્ટે આપી મંજૂરી

    હાલમાં અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. જેમાં કોર્ટે એએસઆઈ સર્વેને મંજૂરી આપી છે. જલ્દી જ સર્વેનું કામ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ હાઈકોર્ટ ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી કેસમાં મોટો ચુકાદો આપ્યો છે.

    Read More
  • Aug 01,2023

    સ્વીડનમાં ફરીથી પવિત્ર કુરાનનું અપમાન, OIC ભડક્યું

    સ્વીડનમાં ફરી એકવાર પવિત્ર કુરાનની અપમાનનો મામલો સામે આવ્યો છે. સોમવારે સ્ટોકહોમમાં સ્વીડનની સંસદની બહાર બે વિરોધીઓએ કુરાનના પાના ફાડી નાખ્યા અને સળગાવી દીધા હતા. હાલના અઠવાડિયામાં આ ત્રીજું પ્રદર્શન છે. તે જ સમયે, સ્વીડનના વડા પ્રધાનની ચેતવણી બાદ આ પ્રથમ પ્રદર્શન છે.

    Read More
  • Aug 01,2023

    મેવાત, સોહનાથી ગુરૂગ્રામ સુધી ફેલાઇ હરિયાણા હિંસાની આગ

    હરિયાણાના મેવાત અને સોહનામાં બે સમુદાયો વચ્ચે જોરદાર હંગામો થયો હતો. થોડી જ વારમાં હિંસાની આગ ફરીદાબાદના ગુરુગ્રામ સુધી પહોંચી ગઈ. અહીં બંને સમુદાયોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. 90 જેટલા વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી દેવામાં આવી હતી.

    Read More
  • Jul 27,2023

    LOC પાર કરશે...રાજનાથ સિંહના નિવેદન પર પાકિસ્તાન ભડક્યું

    કારગિલ દિવસના અવસર પર બુધવારે રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે જો જરૂર પડશે તો સેના પણ LOC પાર કરવા માટે તૈયાર છે. રાજનાથ સિંહના આ નિવેદન પર પાકિસ્તાન ઠંડુ પડી ગયું છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે બુધવારે રક્ષામંત્રીની ટિપ્પણીને ઉશ્કેરણીજનક ગણાવી હતી.

    Read More
  • Jul 25,2023

    UP: મુસ્લિમ ધર્મથી નફરત છે, રામપુરમાં યુવતીનો હોબાળો

    ઉત્તર પ્રદેશના રામપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી બૂમો પાડી રહી છે - 'હું મુસ્લિમ ધર્મને નફરત કરું છું. હું મુસ્લિમ ધર્મ છોડવા માંગુ છું. મારી હત્યા થઇ શકે છે. હું ગમે ત્યારે મરી શકું છું. બુરખાની અંદર મારી સાથે ખોટું કામ કરવા માંગે છે.

    Read More
  • Jul 19,2023

    ભારતીય પાસપોર્ટ મજબૂત થયો, આટલા દેશોમાં મળશે વિઝા ફ્રી એન્ટ્રી

    જ્યારે કોઈપણ ભારતીયને બીજા દેશમાં જવાનું હોય ત્યારે તેનો પાસપોર્ટ સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની જાય છે. હકીકતમાં તમારા દેશના પ્રવાસીઓને કેટલા દેશો સુવિધાઓ આપી રહ્યા છે તે તમારા પાસપોર્ટના વૈશ્વિક રેન્કના આધારે નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ભારત હવે મંગળવારે જાહેર કરાયેલ હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ રેન્કિંગમાં 80માં સ્થાને પહોંચી ગયું છે.

    Read More
  • Jul 10,2023

    લિસ્ટેડ શેરોના લાંબા ગાળાના મૂડી-નફાની કરપાત્રતા !

    લિસ્ટેડ શેર-સિક્યુરિટીઝમાંથી ઉદ્ભવતા નિયત લાંબા ગાળાના મૂડી-નફાને આકારણી વર્ષ 2018-19 સુધી કલમ 10(38) હેઠળ કરમુક્ત ગણવાની જોગવાઈ હતી. આકારણી વર્ષ 2019-20થી આવા LTCG ઉપર 10% ના ફ્લેટ રેટે આવકવેરો વસૂલ કરવાની જોગવાઈઓ કલમ 112એ હેઠળ કરવામાં આવી.

    Read More
  • Jul 10,2023

    પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતાના સાથે કર્યા લગ્ન,કારણ જાણીને રહી જશો દંગ

    પાકિસ્તાનમાં એક પછી એક વિચિત્ર ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમે દંગ રહી જશો. પાકિસ્તાનમાં એક પિતાને પોતાની જ પુત્રી સાથે લગ્ન કર્યા છે. આ ઘટનામાં રસપ્રદ વાત એ છે કે પુત્રીએ પોતે કબૂલ્યું છે કે તેણે તેના પિતા સાથે લગ્ન કર્યા છે. પુત્રીએ તેના પિતા સાથે લગ્ન કર્યા છે

    Read More
  • Jul 07,2023

    ન્યૂયોર્કમાં બે બસ વચ્ચે હિંસક અથડામણ, અકસ્માતમાં 80 લોકો ઘાયલ

    અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં બે બસો સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 80 લોકો ઘાયલ થયા છે. મેનહટનમાં ડબલ-ડેકર ટૂર બસ અને ન્યૂ યોર્ક સિટી કોમ્યુટર બસ સામસામે અથડાઈ હતી, જેમાં 80 લોકો ઘાયલ થયા હતા, શહેરના ફાયર વિભાગે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં 18 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

    Read More
  • Jul 03,2023

    NCPમાં ભંગાણ, આજે કાકા પવારનું સતારામાં શક્તિ પ્રદર્શન

    રવિવારે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. NCP નેતા અજિત પવારે શિંદે સરકારને ટેકો આપ્યો. તેમને મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનનું પદ આપવામાં આવ્યું હતું. અજિત પવારની સાથે NCPના 9 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે.

    Read More
  • Jun 14,2023

    બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર

    ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં હાલ વાવાઝોડાની ઝડપ 5 કિમી પ્રતિ કલાકની છે. તથા વાવાઝોડુ દરિયાઈ સીમામાં ગુજરાત કોસ્ટની નજીક આવ્યું છે. હાલ વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે.

    Read More
  • May 16,2023

    IPL 2023: રોમાંચક મેચમાં લખનૌની જીત, મુંબઈને 5 રને હરાવ્યું

    આ સિઝનની 63મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાના દૃષ્ટિકોણથી બંને ટીમો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ મેચ છે. લખનૌની ટીમ હાલમાં 13 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

    Read More
  • May 16,2023

    GTvsSRH: હૈદરાબાદ સામે ગુજરાત ટાઈટન્સની 34 રને જીત

    ગુજરાત ટાઈટન્સે આપેલા સ્કોરને ચેઝ કરવાનું સનરાઇઝર હૈદરાબાદ માટે મુશ્કેલ બની ગયું હતું. પાવર પ્લે સુધીમાં SRH કોઈ ખાસ રન બનાવી શકી ન હતી અને ત્યારબાદ 9મી ઓવર સુધીમાં હૈદરાબાદે 7 વિકેટ ગુમાવી માત્ર 59 રન જ કરી શકી હતી. જોકે ત્યારબાદ થોડા સામે માટે હેનરિક ક્લાસેન બાજી સાંભળવા પ્રયત્ન કર્યો હતો.

    Read More
  • May 14,2023

    રાજસ્થાનની શરમજનક હાર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 112 રનથી જીત્યું

    IPL 2023નો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે. કેટલીક ટીમો લગભગ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે જ્યારે કેટલીક હજુ પણ સંઘર્ષ કરી રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની આજની મેચ સંજુ સેમસનની ટીમ રાજસ્થાન રોયલ્સ માટે દુઃસ્વપ્નથી ઓછી ન હતી. આ મેચમાં તેને 112 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

    Read More
  • May 12,2023

    IPL 2023 : ગુજરાતનો વિજય રથ અટક્યો, મુંબઈએ 27 રને હરાવ્યું

    IPL 2023ની 57મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ રહી છે. આ સિઝનમાં બંને ટીમો બીજી વખત એકબીજા સામે ટકરાઈ રહી છે. ગુજરાતે છેલ્લી મેચમાં મુંબઈને 55 રને હરાવ્યું હતું. હવે મુંબઈ હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત સામે જીતના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરશે.

    Read More
  • May 11,2023

    જયસ્વાલની રેકોર્ડબ્રેક ઇનિંગે રાજસ્થાનને ‘રોયલ’ જીત અપાવી

    IPLની 56મી મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 9 વિકેટે હરાવ્યું હતું. ઈડન ગાર્ડન્સમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં આઠ વિકેટે 149 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 13.1 ઓવરમાં એક વિકેટે 151 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

    Read More
  • May 10,2023

    IPL 2023: CSKની શાનદાર જીત, દિલ્હીને 27 રને હરાવ્યું

    IPLની 55મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 27 રનથી હરાવ્યું છે. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે આ સિઝનની પહેલી મેચ રમાઈ હતી. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

    Read More
  • May 07,2023

    બીજા દિવસે બોક્સઓફિસ પર 'ધ કેરળ સ્ટોરી'એ મચાવી ધમાલ, કરી તાબડતોડ કમાણી

    સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' આ દિવસોમાં ચર્ચામાં છે. ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી, ત્યારબાદ તેની રિલીઝ પર પ્રતિબંધની પણ માંગ કરવામાં આવી રહી હતી, સાથે સાથે તમામ વિવાદો બાદ પણ આ ફિલ્મ 5 મે 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેને ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો

    Read More
  • Apr 29,2023

    IPL 2023: લખનૌની શાનદાર જીત, પંજાબને 56 રને હરાવ્યું

    IPL 2023ની 38મી મેચમાં પંજાબ કિંગ્સનો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે થયો હતો. આ મેચ મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઈ હતી. પંજાબના કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા.

    Read More
  • Apr 28,2023

    દિલ્હી નજીક ‘નવા જમતારા’ પર એક્શન, 2 લાખ મોબાઈલ નંબર બ્લોક

    હરિયાણા પોલીસે દિલ્હી પાસે નવા જમતારા એટલે કે મેવાતમાં સાયબર ગઠિયાઓ પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ બોર્ડર પર દિલ્હીથી 80 કિમી દૂર આવેલ 14 ગામોમાં દરોડા કર્યા છે. આ દરમિયાન 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી. એટલું જ નહિ પોલીસે સાયબર ઠગાઇમાં ઉપયોગમાં લેવાયેલ 2 લાખથી વધુ મોબાઈલ નંબર બ્લોક કરાવવામાં આવ્યા છે.

    Read More
  • Apr 26,2023

    IPL 2023 : KKRની આ સિઝનમાં ત્રીજી જીત, RCBને 21 રને હરાવ્યું

    IPL 2023ની 36મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે થયો હતો. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા હતા.

    Read More
  • Apr 24,2023

    DCvsSRH Live: હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સની 7 રને જીત

    આજે IPL 2023 સીઝનની 34 મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાયેલી મેચ દિલ્હી કેપિટલ્સે 7 રનથી જીતી લીધી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. દિલ્હીએ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 144 રન ફટકાર્યા હતા. DCએ SRHને 20 ઓવરમાં 145 રનની લક્ષ્યાંક આપ્યો હતો.

    Read More
  • Apr 24,2023

    કાઠમંડુ એરપોર્ટથી દુબઈ જતી ફ્લાઇટમાં આગ લાગી

    કાઠમંડુ એરપોર્ટથી દુબઈ જતા ફ્લાય દુબઈના વિમાનમાં આગ લાગી હતી. જે બાદ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે ફ્લાય દુબઈ ફ્લાઈટ 576 (બોઈંગ 737-800) સુરક્ષિત રીતે ઉતરી ગઈ છે. આ ફ્લાઈટ કાઠમંડુથી દુબઈ જઈ રહી છે.

    Read More
  • Apr 24,2023

    લોહીથી લથબથ દુપટ્ટો, ચપ્પુ, અતીકની ઓફીસ જોઇ પોલીસ ચોંકી

    માફિયા અતીક અહેમદની ઓફિસમાંથી લોહીના ડાઘા અને એક છરી મળી આવી છે. પ્રયાગરાજના ચકિયામાં અતીક અહેમદની ઓફિસે પહોંચેલી પોલીસને જ્યારે દરેક જગ્યાએ લોહીના ડાઘ જોવા મળ્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. સ્થળ પર એક છરી પણ પડી હતી. તે કોનું લોહી છે તે હજુ સ્પષ્ટ નથી. સીડી અને કપડા પર લોહીના ડાઘ જોવા મળ્યા છે.

    Read More
  • Apr 24,2023

    તે અમારી સાથે રમત કરી ગયા, વિનેશ ફોગાટ ફોગાટનો આરોપ

    રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને તેના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ કુસ્તીબાજોનો વિરોધ જંતર-મંતર પર ચાલુ છે. બીજા વિરોધમાં વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પુનિયા સામેલ છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી ભારતીય રેસલિંગ ફેડરેશન વિરુદ્ધ તપાસ સમિતિનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી તેઓ તેમની હડતાળ ચાલુ રાખશે.

    Read More
  • Apr 21,2023

    AAPએ સુરતના 2 કોર્પોરેટર્સને સસ્પેન્ડ કર્યા તો ભાજપમાં જોડાઈ ગયા

    ગત સપ્તાહે એક સાથે છ કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટીમાં ઝાડુ ફેરવી ભાજપના કેસરિયા કર્યા હતા. વધુ કેટલાક કોર્પોરેટરો ભગવો ધારણ કરવા માટે લાઈનમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ધારણા આજે સાચી પડી હતી. આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર કનુ ગેડિયા (વોર્ડ નંબર ત્રણ) અને અલ્પેશ પટેલ (વોર્ડ નંબર 2)એ આપ સાથે છેડો ફાડીને ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો.

    Read More
  • Apr 19,2023

    રાજસ્થાનની આ સિઝનમાં બીજી હાર, LSG 10 રને જીત્યું

    IPL 2023ની 26મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાનને હરાવ્યું છે. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં સાત વિકેટે 154 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 144 રન જ બનાવી શકી હતી.

    Read More
  • Apr 19,2023

    IPL 2023 : મુંબઈએ જીતની હેટ્રિક લગાવી, SRHને 14 રને હરાવ્યું

    IPLની 25મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈનો 14 રને વિજય થયો. સનરાઇઝર્સના કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 192 રન બનાવ્યા હતા.

    Read More
  • Apr 18,2023

    રાજકોટથી સિંહ, દીપડા પુના મોકલાશે, પુનાથી ઝરખ, વરુ રાજકોટ આવશે

    રાજકોટ પ્રાણીઉદ્યાન દ્વારા પીલીકુલા બાયોલોજીકલ પાર્ક, મેંગલોર અને રાજીવ ગાંધી ઝૂલોજીકલ પાર્ક, પુના સાથે જુદા જુદા વન્યપ્રાણીઓની આપ-લે કરવામાં આવી રહી છે. રાજકોટ ખાતેથી સિંહ, દીપડા, જંગલી, કુતરા, અજગર, સાપ વગેરે પુના મોકલવામાં આવશે. જ્યારે, પુનાથી ઝરખ અને વરુ રાજકોટ લાવવામાં આવશે.

    Read More
  • Apr 16,2023

    અતીક-અશરફની હત્યા પર એક્શનમાં કેન્દ્ર સરકાર

    અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ ઉત્તર પ્રદેશનું વાતાવરણ બગડે નહીં તેના પર દરેક રીતે નજર રાખવામાં આવી રહી છે. પ્રયાગરાજ સહિત સમગ્ર યુપીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના જિલ્લાઓમાંથી પણ ફોર્સ બોલાવવામાં આવી છે.

    Read More
  • Apr 15,2023

    જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર સ્મોક બોમ્બથી હુમલો

    જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાની બેઠકમાં ધડાકો થયો હતો જ્યારે પીએમ ફુમિયા ભાષણ આપી રહ્યા હતા. તે જ સમયે સ્મોક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષાકર્મીઓએ વડાપ્રધાનને સુરક્ષિત બહાર કાઢ્યા છે. પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે.

    Read More
  • Apr 12,2023

    રાજસ્થાનની IPL 2023માં ત્રીજી જીત, ચેન્નાઈને 3 રને હરાવ્યું

    રાજસ્થાન રોયલ્સે આઠ વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા છે. રાજસ્થાન તરફથી જોસ બટલરે સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. રવિચંદ્રન અશ્વિન અને શિમરોન હેટમાયરે 30-30 રનની ઇનિંગ્સ રમી હતી. દેવદત્ત પડિકલે 38 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજા, આકાશ સિંહ અને તુષાર દેશપાંડેએ બે-બે વિકેટ લીધી હતી.

    Read More
  • Apr 11,2023

    IPL 2023 Live: રોમાંચક મેચમાં મુંબઈએ બાજી મારી, દિલ્હીને 6 વિકેટે હરાવ્યું

    આજે IPL 2023 સિઝનની 16મી મેચ છે અને તેમાં બે એવી ટીમો ટકરાઈ રહી છે, જેનું આ સિઝનમાં જીતનું ખાતું પણ ખુલ્યું નથી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. બંને ટીમો અત્યાર સુધી એકપણ મેચ જીતી શકી નથી. દિલ્હી સતત ત્રણ મેચ હારી છે અને છેલ્લા સ્થાને છે

    Read More
  • Apr 10,2023

    IPL 2023: ભારે રસાકસી બાદ લખનૌ સુપર જાયન્ટ્સની જીત

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ચાલુ સિઝનની 15મી મેચમાં બેંગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટક્કર થઈ રહી છે. RCB સામે ટોસ જીતી LSGના કેપ્ટન કે એલ રાહુલે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગ્લોરે 20 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવી લખનૌને 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

    Read More
  • Apr 10,2023

    IBV ફાઇનાન્સના કારભારીઓ સામે ગુનો દાખલ

    ગોલ્ડ પર લોનની લોભામણી સ્કીમ આપી કરોડોમાં ઉઠમણું કરનારી આઇબીવી ફાઇનાન્સના કારભારીઓ સામે આખરે ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કર્યો છે. પખવાડિયા પહેલાં વરાછા-પોદ્દાર આર્કેડ સ્થિત ઓફિસને તાળાં મારી કૌભાંડીઓ ભૂગર્ભમાં ઊતરી ગયા હતા. 85 ગરીબ-મધ્યમવર્ગીય પરિવારના લોકોનું 11518 ગ્રામ વજનનું અને 2.95 કરોડની કિંમતના સોનાનાં ઘરેણાંની વાપસી સામે મસમોટો પ્રશ્નાર્થ સર્જાયો છે

    Read More
  • Apr 10,2023

    IPL 2023 : હૈદરાબાદે પંજાબને 8 વિકેટે હરાવી જીતનું ખાતું ખોલાવ્યું

    IPLની 14મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને આઠ વિકેટે હરાવ્યું છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ જીત સાથે સનરાઇઝર્સે સિઝનમાં પોતાનું ખાતું ખોલ્યું હતું. ત્રણ મેચમાં આ તેની પ્રથમ જીત છે. બીજી તરફ પંજાબને ત્રણ મેચમાં પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો છે.

    Read More
  • Apr 08,2023

    દિલ્હી કેપિટલ્સની સતત ત્રીજી હાર, રાજસ્થાન રોયલ્સે 57 રને હરાવ્યું

    ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનની 11મી મેચ રાજસ્થાન રોયલ્સે તેના બીજા હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીમાં દિલ્હી કેપિટલ્સ સામે રમી હતી. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને યશસ્વી અને બટલરની અડધી સદીના આધારે 4 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા.

    Read More
  • Apr 07,2023

    IPL 2023 Live: લખનૌની બીજી જીત, હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું

    લખનૌની બીજી જીત, હૈદરાબાદને 5 વિકેટે હરાવ્યું. IPLની 16મી સિઝનની 10મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહી છે. લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. સનરાઇઝર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટે 121 રન બનાવ્યા હતા.

    Read More
  • Apr 06,2023

    KKRએ IPL 2023માં જીતનું ખાતું ખોલાવ્યું, RCBને 81 રને હરાવ્યું

    IPL 2023ની નવમી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 81 રનથી હરાવ્યું છે. RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 204 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમ 123 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.

    Read More
  • Apr 06,2023

    IPL 2023માં પંજાબની બીજી જીત, રાજસ્થાનને 5 રને હરાવ્યું

    પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને IPL 2023માં સતત બીજી જીત મેળવી છે. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 197 રન બનાવ્યા હતા.

    Read More
  • Apr 04,2023

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ન્યુયોર્કમાં ધરપકડ

    અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આજે ન્યુયોર્ક પોલીસ અટકાયત કરી હતી. પોર્ન સ્ટારને પૈસા આપવાના કેસમાં આજે ટ્રમ્પ મેનહેટન કોર્ટ પહોંચ્યા હતા. કોર્ટ પહોંચાટની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પની અટકાયત કરવામાં આવી હતી. ટ્રમ્પ કેસ ચાલવાનો હોવાથી ન્યુયોર્કમાં 35000થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

    Read More
  • Apr 04,2023

    IPL 2023 : ગુજરાતનો વિજયરથ યથાવત, દિલ્હીને 6 વિકેટે હરાવ્યું

    ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને તેના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં હરાવ્યું છે. યુવા બેટ્સમેન સાઈ સુદર્શને અણનમ 62 રન ફટકાર્યા હતા. ગુજરાતે છ વિકેટે મેચ જીતી લીધી હતી. આ સિઝનમાં ગુજરાતની સતત બીજી જીત છે. તેણે છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. તો દિલ્હી કેપિટલ્સની આ બીજી હાર છે

    Read More
  • Apr 04,2023

    CSKvsLSG: આવેશ ખાને 11 બોલની તો તુષાર દેશપાંડેએ 10 બોલની ઓવર નાખી

    લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. IPL 2023ની છઠ્ઠી મેચમાં બંને ટીમો ટકરાશે. યલો આર્મી તેના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં 4 વર્ષ બાદ રમી રહી છે. જ્યાં CSKએ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે તેની પ્રથમ મેચ હારી છે

    Read More
  • Apr 04,2023

    ચીનની અવળચંડાઇ, અરૂણાચલ પ્રદેશના 11 વિસ્તારોના નામ બદલ્યા

    ચીન તેની હરકતોથી બાજ નહી આવે. એક વાર ફરીથી ડ્રેગનની અવળચંડાઇ સામે આવી છે. બેઇજિંગે અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો પુનઃ સ્થાપિત કરવા માટે આ ભારતીય રાજ્ય માટે 'ચીની, તિબેટીયન અને પિનયિન' અક્ષરોમાં નામોની ત્રીજી યાદી બહાર પાડી છે. ભારતે અરુણાચલમાં જી20 બેઠકનું આયોજન કર્યાના એક સપ્તાહ બાદ જ ચીને આ પગલું ભર્યું છે.

    Read More
  • Apr 03,2023

    CBI સમારોહમાં PM મોદીનું સંબોધન, જનતાનો વિશ્વાસ જીતવો સહેલો નથી : PM

    PM નરેન્દ્ર મોદીએ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે મોદીએ શિલોંગ, પુણે અને નાગપુરમાં CBIના નવનિર્મિત કાર્યાલય સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિલોંગ, પુણે અને નાગપુરમાં CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન- CBI) ના નવા બનેલા કાર્યાલય સંકુલનું પણ ઉદ્ઘાટન કર્યું.

    Read More
  • Apr 03,2023

    2018-19માં બોગસ પાર્ટીઓને દાન આપનારા 3,500 લોકોને ITની નોટિસ

    વર્ષ 2018-19માં બોગસ રાજકીય પક્ષોને આપેલા દાન અંગે આવકવેરા (I-T) વિભાગે માર્ચના છેલ્લા સપ્તાહમાં લગભગ 3,500 કરદાતાઓને કારણદર્શક નોટિસો જારી કરી છે. રાજકીય પક્ષોને આપેલા દાન સાબિત કરવામાં કરદાતા નિષ્ફળ જાય તો 200 ટકા સુધીનો દંડ આવકવેરા વિભાગ લાદી શકે છે. નિષ્ણાતો કહે છે કે, જો આવા કરદાતાઓ સાબિત દાનની રકમ કરવામાં નિષ્ફ્ળ જાય તો 83 ટકા સુધીની કર અને દંડ ચૂકવવો પડશે.

    Read More
  • Apr 01,2023

    IPL 2023 : લખનૌની શાનદાર જીત, દિલ્હીને 50 રને હરાવ્યું

    લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી સામે શાનદાર જીત મેળવી છે. લખનૌ સુપર જાયન્ટ્સે ધમાકેદાર બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 193 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 194 રનનો ટાર્ગેટ આપ્યો છે. લખનૌ તરફથી વેસ્ટ ઈન્ડિઝના કાયલ મેયર્સે 38 બોલમાં સૌથી વધુ 73 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા.

    Read More
  • Mar 27,2023

    સુરતમાં ફૂટપાથ પર અત્તર વેચનારને 28 કરોડની નોટિસ, વેપારી સ્તબ્ધ

    IT નાં સૂત્રોએ જણાવ્યું હતું કે ફેરિયાએ એવું રટણ કર્યું હતું કે આટલો મોટો બિઝનેસ હોય તો રસ્તા પર બેસી ફેરી ફરી 100-200 રૂપિયાનું અત્તર, પરફ્યુમ શા માટે વેચું? રસ્તા પર કે મસ્જિદની બહાર અત્તર વેચી માંડ ગુજરાન ચલાવતા ચોકબજારના રહેવાસીને આકવવેરા વિભાગે રૂ.28 કરોડના ટ્રાન્ઝેક્શનની નોટિસ ફટકારતાં તેણે વકીલનો સંપર્ક કરી પોતે આ ટ્રાન્ઝેક્શન જ નહીં કર્યા હોવાનું જણાવ્યું હતું.

    Read More
  • Mar 24,2023

    રાહુલ ગાંધીને મોટો ઝટકો, લોકસભાનું સભ્ય પદ રદ

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટો ઝટકો લાગ્યો છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરી દીધી છે. વાસ્તવમાં, સુરત કોર્ટે ગુરુવારે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની સજા સંભળાવી હતી.

    Read More
  • Mar 17,2023

    મહેસાણામાં 3 વર્ષના બાળકનું કોરોનાથી મોત

    ગુજરાત સહિત દેશભરના કેટલાંય રાજ્યોમાં કોરોના ફરીથી ડરાવી રહ્યો છે. કોરોના વાયરસના લીધે મોત થયાના સમાચાર સામે આવતા સામાન્ય પ્રજામાં ફફડાટ વ્યાપી ગયો છે. મહેસાણાના જોટાણામાં ત્રણ વર્ષના બાળકનું કોરોનાથી મોત થયું છે. કોરોનાથી મોતના લીધે પરિવારમાં માતમનો માહોલ સર્જાયો છે.

    Read More
  • Mar 10,2023

    આ ક્ષણ ભારતની છે તે ભારતીયોના એટિટયૂડમાં દેખાય છે : ઉઝૈર યુનુસ

    અમેરિકામાં એશિયા ગ્રૂપના સાઉથ એશિયા સેન્ટરના વાઇસ પ્રેસિડેન્ટ અને પાકિસ્તાન ઇનિશિયેટિવ્ઝના ડિરેક્ટર ઉઝૈર યુનુસ તાજેતરમાં ભારતની મુલાકાત લીધા બાદ ભારતની પ્રગતિની પ્રશંસા કરતાં થાકતો નથી. તેણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ ક્ષણ ભારતની છે તે બાબત ભારતનો દરેકેદરેક નાગરિક જાણે છે અને તેમના એટિટયૂડમાંથી આ બાબતનો ખ્યાલ આવે છે.

    Read More
  • Mar 04,2023

    ભારતના આ ઉદ્યોગપતિઓ દર વર્ષે દાન કરે છે કરોડોની સંપત્તિ, જાણો લિસ્ટ

    ભારતમાં અનેક બિઝનેસમેન છે જે તેમની કમાણીનો મોટો ભાગ પરોપકારના કામમાં ખર્ચ કરે છે. એવામાં ફોર્બ્સ દર વર્ષે દુનિયાભરના દાનવીરોનું એક લિસ્ટ જાહેર કરે છે. તેમાં મોટી સંખ્યામાં ભારતીય ઉદ્યોગપતિઓના નામ સામેલ છે. વર્ષ 2022માં કુલ એવા 15 ભારતીયો છે જેઓએ આ વર્ષે 100 કરોડ રૂપિયાથી વધારેનું દાન કર્યું છે.

    Read More
  • Feb 24,2023

    ગુજરાત બજેટ 2023: શિક્ષણ વિભાગ માટે કુલ રૂ.43,651 કરોડની જોગવાઇ

    ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના આજે બીજા દિવસે નાણામંત્રી કેનુભાઈ દેસાઈએ બજેટ રજુ કર્યું. ભુપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજીવાર નાણામંત્રી કનુભાઇ દેસાઈએ બજેટ રજૂ કર્યું હતું. બજેટ 2023માં શિક્ષણ વિભાગ માટે કુલ 43,651 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

    Read More
  • Feb 24,2023

    ગુજરાતના વિકાસને આગળ વધારનારું બજેટ હશે: ભૂપેન્દ્ર પટેલ

    ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો આજે બીજો દિવસ છે. આજે ગુજરાત વિધાનસભામાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા બજેટ રજૂ કરાશે. પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજીવાર નાણામંત્રી કનુભાઇ દેસાઈ બજેટ રજૂ કરશે. ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના બેજટ પર આજે સૌ કોઈની નજર રહેશે.

    Read More
  • Feb 19,2023

    રાજ્યમાં 20 દિવસમાં 4 યુવાનના મોત, ક્રિકેટ રમતા આવ્યો હાર્ટએટેક!

    સુરતના શેખપુરમાં ક્રિકેટ રમતા યુવકનું મોત થયુ છે. જેમાં ક્રિકેટ રમતો યુવક અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો. તથા બેભાન થઈ ઢળી પડેલો યુવક મોતને ભેટ્યો છે. જેમાં કિશન પટેલ નામના યુવકનું ક્રિકેટ રમતા મોત થયુ છે. ક્રિકેટ પ્રેમી યુવાનનું ક્રિકેટ રમતા અચાનક મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ક્રિકેટ રમતી વેળા અચાનક બેભાન થઇ ઢળી પડેલો યુવક મોતને ભેટ્યો છે.

    Read More
  • Feb 18,2023

    ટીમ ઇન્ડિયાની લાઇફલાઇન પુજારા ડક આઉટ, શરમજનક લિસ્ટમાં નામ ઉમેરાયું

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી દિલ્હી ટેસ્ટ મેચ ચેતેશ્વર પૂજારાની કારકિર્દી માટે ખૂબ જ ખાસ છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં ચેતેશ્વર પુજારા પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ તે લાઈફલાઈન હોવા છતાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. તેને ઓસ્ટ્રેલિયાના સ્પિનર ​​નાથન લિયોને LBW આઉટ કર્યો હતો. તેણે 7 બોલનો સામનો કર્યો. તેથી તે પહેલી ઇનિંગમાં થોડો કમનસીબ હતો.

    Read More
  • Feb 18,2023

    ઓસ્ટ્રેલિયા હિન્દુ મંદિરને ધમકી: ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવો..તો ઉજવી શકશો શિવરાત્રી

    ઓસ્ટ્રેલિયાના એક પ્રસિદ્ધ હિંદુ મંદિરને ધમકી ભર્યા ફોન કોલ્સ મળ્યા હતા. જેમાં મંદિરના મેનેજમેન્ટને 18 ફેબ્રુઆરીએ મહા શિવરાત્રી શાંતિપૂર્ણ રીતે ઉજવવા હોય તો ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવા જણાવ્યું હતું. બ્રિસ્બેનના ગાયત્રી મંદિરને શુક્રવારે (17 ફેબ્રુઆરી)ના રોજ આ ધમકીભર્યો ફોન આવ્યો હતો. અગાઉ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંતમાં 'ખાલિસ્તાની સમર્થકો' વતી ભારત વિરોધી ગ્રેફિટી બનાવીને 3 હિન્દુ મંદિરોમાં કથિત રીતે તોડફોડ કરવામાં આવી હતી.

    Read More
  • Feb 15,2023

    હવે સેટટૉપ બૉક્સ વિના પણ 200 ચેનલ જોઇ શકાશે!

    દેશમાં ફરીવાર એન્ટિનાનો સમય પાછો આવશે. આવનારા દિવસોમાં હવે ટેલિવિઝન ચેનલ જોવા માટે ગ્રાહકોને સેટ ટૉપ બૉક્સની ઝંઝટમાંથી મુક્તિ મળે તેવા અણસાર સાંપડી રહ્યા છે. કારણ કે સેટ ટૉપ બૉક્સ વિના પણ ટેલિવિઝનની અંદર રહેલા ઇન બિલ્ટ સેટેલાઇટ ટયૂનરની મદદથી 200 કરતા વધારે ચેનલો ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવાનો સરકાર પ્રયાસ કરી રહી છે.

    Read More
  • Feb 11,2023

    ભારત એક ઇનિંગ અને 132 રનથી જીત્યું પહેલી ટેસ્ટ, સીરિઝમાં 1-0થી આગળ

    બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ મોટી જીત મેળવી છે. નાગપુરમાં રમાયેલી આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને માત્ર ત્રણ દિવસમાં ઇનિંગ્સ અને 132 રને હરાવ્યું હતું. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાએ રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની જોડી સામે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી હતી. ટીમ ઈન્ડિયા હવે 4 ટેસ્ટ મેચની સીરિઝમાં 1-0થી આગળ છે.

    Read More
  • Feb 07,2023

    કાંઝાવાલા જેવી ઘટના,મથુરાના યમુના એક્સપ્રેસ વે પર મૃતદેહને 10 Km ઘસડ્યો

    દિલ્હીના કાંઝાવાલા જેવી ઘટના મથુરા જિલ્લામાં સામે આવી છે. યમુના એક્સપ્રેસ વે પર એક સ્વિફ્ટ કાર યુવકના મૃતદેહને લગભગ 10 કિલોમીટર સુધી ખેંચી ગઈ. જ્યારે કાર ટોલ પ્લાઝા પર રોકાઈ ત્યારે સુરક્ષાકર્મીઓ ભયાનક દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ઉતાવળમાં આ માહિતી પોલીસને આપવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહના ટુકડાઓને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

    Read More
  • Jan 30,2023

    ભારતે પાકિસ્તાનને શા માટે આપી નોટિસ, ભારત સિંધુ સમજૂતીથી છેડો ફાડશે?

    વિશ્વની સૌથી ઉદાર સંધિ તરીકે જાણીતી સિંધુ જળ સમજૂતીમાં સુધારા કરવા માટે ભારત સરકારે પાકિસ્તાનને નોટિસ પાઠવી દીધી છે. સરકારે કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા થઇ રહેલી કાર્યવાહીએ સિંધુ જળ સમજૂતીને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરી છે. તેને કારણે સંધિમાં સુધારા માટે ભારતને મજબૂર થઇને નોટિસ આપવી પડી.

    Read More
  • Jan 27,2023

    BBC ડોક્યુમેન્ટરી વિવાદ: ABVPએ કાશ્મીર ફાઇલ્સ બતાવી, હૈદરાબાદ યુનિવર્સિટીમાં હોબાળો

    બીબીસી ડોક્યુમેન્ટરીને લઈને ઉત્તરથી દક્ષિણ સુધીની યુનિવર્સિટીઓમાં હોબાળો મચી ગયો છે. ગુરુવારે હૈદરાબાદ યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટ્રીના સ્ક્રીનિંગને લઈને ભારે હોબાળો થયો હતો. અહીં SFI અને ABVPના કાર્યકરો એકબીજા સાથે ટકરાયા હતા. જ્યારે SFIએ BBC ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ યોજ્યું હતું, ત્યારે ABVPએ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મનું સ્ક્રીનિંગ કર્યું હતું. બે જૂથો વચ્ચેની અથડામણનો વીડિયો સામે આવ્યો છે.

    Read More
  • Jan 23,2023

    હવે શહીદોના નામથી ઓળખાશે અંદમાન નિકોબારના 21 ટાપુઓ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ નિમિત્તે વીડિયો કોન્ફરન્સ દ્વારા આંદામાન-નિકોબાર ટાપુઓમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ સાથે પીએમ મોદીએ આંદામાન-નિકોબારના 21 ટાપુઓના નામ શહીદોના નામ પર રાખ્યા. અત્યાર સુધી આ બેનામી ટાપુઓ હતા, પરંતુ આજથી આ ટાપુઓ પરમવીર ચક્ર વિજેતા તરીકે ઓળખાશે.

    Read More
  • Jan 17,2023

    ગુજરાત: કોંગ્રેસે અમિત ચાવડાને બનાવ્યા વિપક્ષના નેતા

    વિપક્ષ નેતા તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસે અમિત ચાવડાને વિપક્ષના નેતા બનાવ્યા છે. તેમજ કોંગ્રેસ હાઇકમાન્ડે અમિત ચાવડા પર પસંદગી ઉતારી છે. તથા શૈલેષ પરમારની ઉપનેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. શૈલેષ પરમાર દાણીલીમડાના MLA છે.

    Read More
  • Jan 11,2023

    ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા અન્વયે ઓસમ તળેટી ખાતે બેઠક યોજાઈ

    રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકાના પાટણવાવ સ્થિત ઓસમ ડુંગર ખાતે “તૃતીય ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધા 2022-23” નું આયોજન તા.12 જાન્યુઆરીના રોજ થવા જઈ રહ્યું છે, ત્યારે આ સ્પર્ધાના સુચારૂ આયોજન માટે ધોરાજી પ્રાંત અધિકારી જયેશ લીખિયાના અધ્યક્ષસ્થાને ઓસમ ડુંગર તળેટી ખાતે બેઠક યોજાઈ હતી.

    Read More
  • Jan 11,2023

    INDvsSL: પહેલી ODIમાં ભારતે શ્રીલંકાને 67 રને હરાવ્યું

    ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાને 67 રને હરાવ્યું હતું. આ જીત સાથે ભારત ODI સિરીઝમાં 1-0થી આગળ થયું છે. આજની મેચમાં શ્રીલંકન કેપ્ટન દાસુન શનાકાએ લડાયક સદી ફટકારી હતી.

    Read More
  • Jan 10,2023

    જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ: ફલાઇટમાં બોમ્બની અફવા બાદ આખી રાત દોડધામ

    મોસ્કોથી ગોવા આવી રહેલી રશિયન એરલાઇન AZURની ફ્લાઈટમાં સોમવારે રાત્રે બોમ્બ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ ગુજરાતના જામનગરમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ 236 મુસાફરો અને 8 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે નીચે લાવવામાં આવ્યા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ગુજરાત પોલીસે પ્લેનની અંદર તપાસ કરી.

    Read More
  • Jan 06,2023

    દેશની ફક્ત 3 બેંકમાં સુરક્ષિત છે તમારા રૂપિયા, RBIએ જાહેર કર્યું લિસ્ટ

    ભારતમાં અનેક બેંક છે જેમાં કરોડો ગ્રાહકોના ખાતા છે. તેમાં સરકારીથી લઈને પ્રાઈવેટ બેંકનું લાંબુ લિસ્ટ છે પણ રિઝર્વ બેંકની તરફથી હવે બેંકને લઈને મોટી જાણકારી આપવામાં આવી છે. આરબીઆઈએ લિસ્ટ જાહેર કરીને કહ્યું કે કઈ બેંક છે જેમાં તમારા રૂપિયા સેફ છે અને કઈ બેંકમાં તમારા રૂપિયા સુરક્ષિત નથી. દેશની બેંકને જો કોઈ પણ નુકસાન થાય છે તો તેનાથી ગ્રાહકો સહિત દેશને નુકસાન થાય છે.

    Read More
  • Jan 06,2023

    જોશીમઠ ખાતે જમીન અંદર સરકતા 500થી વધુ મકાનોમાં તિરાડ

    ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જમીન અને પહાડ જમીનમાં અંદર સરકી રહ્યા છે. અહીં 561 મકાનોમાં તિરાડો પડી ગઇ છે. અત્યારસુધીમાં 66 પરિવાર પલાયન કરી રહ્યા છે. મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામી સ્થિતિની સમીક્ષા કરવા ટૂંકસમયમાં સ્થળ મુલાકાત કરશે.

    Read More
  • Jan 02,2023

    દિલ્હીની હોરર દાસ્તાન: 4 KM સુધી કારે યુવતીને ઢસડી, કપડાં ફાટ્યા અને...

    દેશ નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલો હતો તે સમયે ખુશીઓ છવાય ગઈ હતી અને સર્વત્ર અભિનંદનનો ઘોંઘાટ હતો. તે જ સમયે રાજધાની દિલ્હીના રસ્તા પર એક યુવતી બેભાન અવસ્થામાં પડી હતી. કપડા વગરના નિર્જીવ શરીર સાથે. દેશની રાજધાની દિલ્હીના રસ્તા પર એક યુવતીને કાર દ્વારા ઢસડીને મારી નાખવામાં આવી હતી. પોલીસે પાંચેય છોકરાઓને પકડી લીધા છે.

    Read More
  • Dec 30,2022

    'કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી', માતાના નિધન બાદ PMની પહેલી શબ્દાંજલી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવારે વહેલી સવારે નિધન થયું છે. માતા હીરાબેનના નિધન પર પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું- ગૌરવપૂર્ણ સદીનો ભગવાનના ચરણોમાં અંત. પીએમ મોદીએ અન્ય એક ટ્વીટમાં કહ્યું કે જ્યારે હું તેમને તેમના 100મા જન્મદિવસ પર મળ્યો હતો, ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહેશે કે બુદ્ધિથી કામ કરો, શુદ્ધતાથી જીવો, એટલે કે બુદ્ધિથી કામ કરો અને પવિત્રતા સાથે જીવન જીવો.

    Read More
  • Dec 27,2022

    UP સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBC અનામત રદ્દ,અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય

    ઉત્તર પ્રદેશમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અલ્હાબાદ હાઈકોર્ટે લખનૌ બેંચે મંગળવારે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે OBC અનામત વિના નગરપાલિકાની ચૂંટણી કરાવવાનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું હતું કે, જ્યાં સુધી ટ્રિપલ ટેસ્ટ નહીં થાય ત્યાં સુધી OBC અનામત નહીં હોય. સરકાર અથવા ચૂંટણી પંચ OBC અનામત વિના ચૂંટણી કરાવી શકે છે.

    Read More
  • Dec 23,2022

    જુનાગઢ: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં, જેલમાં જવાનો વારો આવશે

    જુનાગઢમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. જેમાં કીર્તિ પટેલ સહિત 10 સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમાં ભેસાણના જમન ભાયાણીએ ફરિયાદ નોંધાવી છે. તેમજ કીર્તિ પટેલ ગેરકાયદેસર મંડળી રચી ભેસાણ આવી હતી. તથા ભેસાણના યુવક સાથે સોશિયલ મીડિયામાં બબાલ થઈ હતી. તથા માથાકૂટ કરવા મંડળી રચી કીર્તિ પટેલ ભેસાણ પહોંચી હતી.

    Read More
  • Dec 20,2022

    અર્જૂન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષને ભગવાન કૃષ્ણ સાથે સરખાવ્યા

    વિધાનસભાનું એક દિવસીય સત્ર શરૂ થયુ છે. જેમાં વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીની વરણી કરવામાં આવી છે. તથા CM ભૂપેન્દ્ર પટેલે અધ્યક્ષના નામનો પ્રસ્તાવ કર્યો હતો. તેમજ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. તેમજ નેતા વિપક્ષ વિના જ અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી છે.

    Read More
  • Dec 08,2022

    પ્રચંડ બહુમતીથી સાથે ગુજરાતમાં સરકાર બની રહી છે: સી.આર.પાટીલ

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની 182 બેઠકોના પરિણામ આજે જાહેર થશે. 182 બેઠક માટે 1621 ઉમેદવારોના પરિણામ જાહેર થશે. દરેક જિલ્લામાં કલેક્ટર જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે અને ડેપ્યુટી કલેક્ટરને ચૂંટણી અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. જે તેમના સંલગ્ન બેઠકોના પરિણામ જાહેર કરશે.

    Read More
  • Dec 06,2022

    કોલંબિયામાં ભૂસ્ખલનથી તબાહી, 33 લોકાના કરૂણ મોત, કાટમાળમાં બસ દટાઇ

    કોલંબિયાના રિસારાલ્ડા પ્રાંતમાં વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં એક બસ અને અન્ય વાહનો દટાઈ ગયા હતા, જેમાં ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા છે. સોમવારે કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારોની સાથે છે.

    Read More
  • Dec 04,2022

    શું તમારા ઘરે છે આ 5 ઈલેક્ટ્રોનિક ઉપકરણો? તો ભારે નુકસાનની શક્યતા

    કેટલીક વસ્તુઓ અથવા તો જૂના ઉપકરણોને રિસાયકલ કરવા માટે થર્ડ પાર્ટીની કંપનીને આપવું જોઈએ. આ વ્યક્તિગત અને પર્યાવરણીય નુકસાન ઘટાડે છે. સ્માર્ટફોન અને ફીચર ફોનમાં લિથિયમ-આયન બેટરી હોય છે. તે ઝડપથી ડેમેજ પણ થાય છે અને તેનાથી જોખમ વધી જાય છે. ભૂતકાળમાં પણ બેટરી વિસ્ફોટની અનેક ઘટનાઓ સામે આવી છે. જેના કારણે મિલકત સહિત અન્ય વસ્તુઓને નુકસાન થઈ શકે છે.

    Read More
  • Nov 29,2022

    બહેનો આ ચૂંટણીને સરળતાથી ન લેશોઃ સ્મૃતિ ઈરાની

    મહેસાણા જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારકો પણ મેદાને ઉતર્યા છે ત્યારે મહેસાણા ટાઉનહોલ ખાતે મહિલા સંમેલનમાં કલાકાર રહેલા એવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાજરી આપી ગુજરાતની આ ચૂંટણીને સરળતા થી ન લેવા બહેનોને અપીલ કરી હતી.

    Read More
  • Nov 24,2022

    આ ચૂંટણી આવનાર 25 વર્ષ કોણ સંભાળશે તેની છે: PM મોદી

    ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાર અલગ અલગ રાજકીય પાર્ટીઓના સ્તર પ્રચારકોએ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખ્યા છે. તેવામાં ભાજપના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે બાગડોર સંભાળી રહ્યા છે.

    Read More
  • Nov 23,2022

    શક્તિસિંહ ગોહિલનું મેઘા પાટકરને લઈને મોટું નિવેદન

    ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલે મેઘા પાટકરને લઇ મોટું નિવેદન આપ્યું છે. જે નર્મદા યોજનાને મંજૂરી નહોતી મળતી એ યોજના રાજીવ ગાંધીએ મંજૂરી અપાવીને આગળ વધારી હતી. મેઘા પાટકરની વાત આદિવાસીઓ માટે હતી જે તમામ મુદ્દાઓને કોંગ્રેસે હલ કર્યા હતા.

    Read More
  • Nov 22,2022

    મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય: ગુજરાતના કામદારોને મતદાન માટે રજા મળશે

    ગુજરાતમાં આગામી મહિને 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે. ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રની શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. શિંદે સરકારે ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના જિલ્લાઓમાં કામ કરતા ગુજરાતના મતદારોને એક દિવસની રજા આપી છે.

    Read More
  • Nov 18,2022

    ખંભાળિયામાં બિનઆહીર ઈસુદાન તેની ડિપોઝિટ બચાવે તોય જંગ જીત્યા ગણાશે

    આમ આદમી પાર્ટીએ તેમના મુખ્યમંત્રી પદના દાવેદાર એવા ઈસુદાન ગઢવીને જામ ખંભાળિયાથી ટિકિટ આપી છે. પરંતુ ખંભાળિયા બેઠકનો રાજકીય ઈતિહાસ જોઈએ તો 1967 પછી બિનઆહીર ઉમેદવારો જીત્યા જ નથી. 1972થી સતત આહીર ઉમેદવાર જ ધારાસભ્ય બન્યા છે. આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસમાંથી આહીર ઉમેદવારો છે ત્યારે ઈસુદાન માટે કપરા ચઢાણ સાબિત થશે.

    Read More
  • Nov 16,2022

    ચૂંટણી પછી ભૂપેન્દ્ર પટેલ જ CM રહેશે: અમિત શાહ

    CM ભૂપેન્દ્ર પટેલ આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઇ રહ્યાં છે. જેમાં નામાંકન પહેલા અડાલજ અને નીરુમાં સમાધિના દર્શન કર્યા છે. તેમજ CMએ જનતા વચ્ચે જઈને શક્તિ પ્રદર્શન કર્યું છે. તથા રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં છે.

    Read More
  • Nov 15,2022

    રમેશ ટીલાળાનું ખોડલધામના ટ્રસ્ટી પદેથી રાજીનામું

    રમેશ ટીલાળાનું ખોડલધામના ટ્રસ્ટી પદેથી રાજીનામું. ભાજપમાંથી ટિકિટ મળતા ખોડલધામમાંથી રાજીનામુ આપ્યું છે. ખોડલધામ ટ્રસ્ટના નિયમ પ્રમાણે રાજીનામુ આપ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં રમેશ ટીલાળાએ ઝંપલાવ્યું છે.

    Read More
  • Nov 09,2022

    દેશને મળ્યા 50મા CJI,કોણ છે પિતાના ચુકાદાને બદલી નાખનાર ચીફ જસ્ટીસ

    દેશને મળ્યા 50મા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા, ધનંજય વાય. ચંદ્રચૂડ મુખ્ય ન્યાયાધીશ પદના શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમેને 50મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ 10 નવેમ્બર 2024 સુધી રહેશે પદ પર. ન્યાયમૂર્તિ ઉદય ઉમેશ લલિતનું સ્થાન લીધુ

    Read More
  • Nov 06,2022

    T20 WC : સાઉથ આફ્રિકા વર્લ્ડ કપની બહાર ફેંકાયુ, ભારત સેમી ફાઇનલમાં

    ભારત T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગયું છે. ભારતીય ચાહકોને આ સારા સમાચાર સુપર-સન્ડેના સવારે 9 વાગ્યા પહેલા જ મળ્યા જ્યારે ઓરેન્જ આર્મી એ દક્ષિણ આફ્રિકાનો શિકાર કર્યો. T20 વર્લ્ડ કપમાં રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ડચ ટીમની આ જીત સાથે જ દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું હતું.

    Read More
  • Nov 04,2022

    તમે રસ્તામાં છો તો ઘરે જાઓ, ચકાસો નોકરી છે કે નહીં: મસ્ક

    વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક ગુસ્સામાં ટ્વિટરના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહ્યા છે. શુક્રવારે જ્યારે ટ્વિટરના કર્મચારીઓ જાગ્યા ત્યારે તેમને કંપની તરફથી ખૂબ જ ભયાનક ઇ-મેલ મળ્યો. એવી મેચ કે તેના હોશ ઉડી ગયા. આ ઇ-મેલનો ભાવાર્થ એ હતો કે જો તમે આજે ઓફિસ આવવાનું વિચારી રહ્યા છો, તો થોભો, પહેલા ચકાસો કે તમારી નોકરી બાકી છે કે નહીં.

    Read More
  • Nov 03,2022

    જાણો, આદર્શ આચારસંહિતા લાગૂ થતા કયા નિયમોનું કરવું પડે છે પાલન

    આદર્શ આચારસંહિતા (મૉડલ કોડ ઑફ કન્ડક્ટ) ચૂંટણીપંચ દ્વારા રાજકીયદળો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા છે જેનું પાલન કરવું જરૂરી છે. ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તે લાગૂ થઈ જાય છે અને પરિણામ આવે એટલે તે પૂરી થઈ જાય છે. ચૂંટણીપંચ આદર્શ આચારસંહિતા લાગુ કરે તે બાદ તેના નિયમો પાળવા જરૂરી બની જાય છે.

    Read More
  • Nov 03,2022

    ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન, 8 ડિસે.એ પરિણામ

    આજે ચૂંટણીપંચની પ્રેસ કેન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે.

    Read More
  • Nov 02,2022

    બ્રિટનના PM બનીને સુનકે તોડયુ ગોરાઓનું ઘમંડ, અંગ્રેજોને યાદ રહેશે તસવીર

    અંગ્રેજોએ ભારત પર 200 વર્ષ શાસન કર્યું અને અનેક અત્યાચારો કર્યા. તે સમયે દરેક શહેરમાં એક ક્લબ હતી જેની બહાર બોર્ડ હતું. આ બોર્ડ પર લખવામાં આવતું હતું કે, 'ભારતીય અને કૂતરાઓને મંજૂરી નથી' એટલે કે ગોરાઓ માટે ભારતીયો અને કૂતરા વચ્ચે કોઈ તફાવત નહોતો. પરંતુ સમયનો વળાંક જુઓ, એક ભારતીયે આ ગોરાઓના અભિમાનને ચકનાચૂર કરી નાખ્યું છે.

    Read More
  • Oct 31,2022

    બ્રિજ ખુલ્લો મુકાયો ત્યારે 8 વર્ષ સુધી નહીં તૂટે તેવી ડંફસો મારેલી

    મોરબીમાં ઐતિહાસિક વિરાસત સમાન દેશના એક માત્ર ઝૂલતા પૂલના રીનોવેશન બાદ ત્રણ દિવસ પહેલા જ ખુલ્લો મુકાયો હતો. ખાનગી કંપનીના સંચાલકે 8 વર્ષ સુધી પૂલ નહી તૂટે તેવી ડંફસો મારેલી હતી. જોકે પૂલ તૂટતા ઢંગધડા વિનાના રીનોવેશનની પોલ ખૂલી ગઈ છે. ઓરેવા કંપનીના સંચાલક દીપક પારેખે જણાવ્યું હતું કે, કંપનીના જયસુખભાઈ પટેલના ઝુલતા પૂલ સાથેના લગાવના કારણે રૂ.2 કરોડના ખર્ચે ઝૂલતા પુલનું રીનોવેશન કામ પૂર્ણ કરાયું છે.

    Read More
  • Oct 21,2022

    T20 વર્લ્ડકપમાં મોટો અપસેટ: બે વખતનું ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ બહાર ફેંકાયું

    T20 વિશ્વકપના રાઉન્ડ-1ના 11માં મુકાબલામાં આયર્લેન્ડને જીતવા 147 રનનો ટાર્ગેટ 147 રનના ટાર્ગેટનો પીછો કરતા આયરલેન્ડે 17.3 ઓવરમાં રનચેઝ કરી T20 વર્લ્ડકપ 2022માં અત્યારસુધીનો સૌથી મોટો અપસેટ સર્જતા વેસ્ટ ઇન્ડીઝને બહાર ફેંકી દીધું હતું, આયરલેન્ડે વેસ્ટ ઇન્ડીઝને 9 વિકેટે હરાવી સુપર-12 રાઉન્ડમાં ક્વોલિફાય કરી લીધું હતું.

    Read More
  • Oct 11,2022

    190 મૂર્તિઓ, 108 સ્તંભો, મહાકાલ લોકમાં નંદી દ્વાર આકર્ષણનું કેન્દ્ર

    મહાકાલ લોકના પ્રથમ તબક્કાનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે અટલે કે આજે તેનું ઉદ્ઘાટન કરશે. મહાકાલ લોકની વિશેષતા શું છે તે અંગે લોકોમાં ઉત્સુકતા છે. મહાકાલ લોકનું ભવ્ય રૂપ હવેથી ભક્તોને આકર્ષી રહ્યું છે. પહેલા તેનું નામ મહાકાલ કોરિડોર હતું.

    Read More
  • Oct 07,2022

    સુરત ક્રાઇમ બ્રાન્ચે રૂ.1.60 કરોડના ડ્રગ્સ કેસના માતા-પુત્રની કરી ધરપકડ

    રૂપિયા 1.60 કરોડના ડ્રગ્સ પકડવાના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈથી ડ્રગ્સ માફિયા માતા કૌશર અને તેના પુત્ર સફાત ઉર્ફ બલ્લુની ધરપકડ કરી છે. તેમાં રાજસ્થાનનો અફઝલ ગુરુ ડ્રગ્સ લાવ્યો હતો. તેમાં નિયોલ ચેક પોસ્ટ પર પોલીસે બાતમીના આધારે ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ.

    Read More
  • Oct 04,2022

    સુરતથી ઝડપાયેલા ઇન્ટરનેશનલ સટ્ટા કાંડમાં 1,218 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં

    આંતરરાષ્ટ્રીય સ્તરે ઓનલાઇન સટ્ટા બેટિંગની ગેમિંગ એપ બનાવી સટોડિયાઓ દ્વારા જે રકમની હારજીત થતી હતી તેની ચૂકવણી અને ઉઘરાણી માટે સુરતના ડિંડોલી વિસ્તારના બે શખ્સોને હાથો બનાવી ડમી આધારકાર્ડ, પાનકાર્ડ અને ગુમાસ્તાધારાના આધારે ડમી પેઢી ઉભી કરી ખોટા 55 બેન્ક એકાઉન્ટ ખોલી કરાઇ રહેલી નાણાંની હેરાફેરી પ્રકરણમાં પોલીસને સટોડીયાઓના બેન્ક એકાઉન્ટમાંથી 1218 કરોડના વ્યવહારો મળી આવ્યા હતા.

    Read More
  • Sep 30,2022

    મૂવી રીવ્યુ - 'વિક્રમ વેધા'

    સૈફ અલી ખાન અને રિતિક રોશન સ્ટારર ફિલ્મ એ તમિલમાં બનેલી ફિલ્મ 'વિક્રમ વેધા'ની રીમેક છે. 'વિક્રમ વેધા'ની હિન્દી રીમેકને પણ પુષ્પા-ગાયત્રીએ ડિરેક્ટ કરી છે. 'વિક્રમ વેધા' વિક્રમ વેતાળની લોકવાર્તા આધારિત નિયો-નોયર એક્શન થ્રિલર ફિલ્મ છે. 'વિક્રમ વેધા' આ જ નામની તમિલ બ્લોકબસ્ટરની હિન્દી રિમેક છે. તમિલ ફિલ્મમાં આર. માધવન અને વિજય સેતુપતિ લીડ રોલમાં હતા.

    Read More
  • Sep 28,2022

    ઇરાનમાં હિજાબ વિરોધી દેખાવો વકર્યા, સરમુખત્યારને મૃત્યુદંડની માગ : 75 મોત

    હિજાબ વિરોધી દેખાવોમાં હવે તહેરાન શહેરમાં સરમુખત્યારને મૃત્યુદંડના સૂત્રોચ્ચાર સંભળાઈ રહ્યા છે. સલામતી દળો સાથેની અથડામણમાં કુલ 75નું મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. 1,200થી વધુ દેખાવકારોની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઈરાનમાં 22 વર્ષની યુવતી માહશા અમીનીની નૈતિક પોલીસ દ્વારા ધરપકડ અને મૃત્યુને 10 દિવસ થઈ ગયા છે.

    Read More
  • Sep 22,2022

    દેશભરમાં PFIના સ્થળો પર NIAના દરોડા, 100થી વધુ લોકોની ધરપકડ

    નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) અને દેશભરમાં તેની સાથે જોડાયેલી લિંક પર દરોડા પાડ્યા છે. ટેરર ફંડિંગ અને કેમ્પ ચલાવવાના કેસમાં તપાસ એજન્સીએ દરોડા પાડ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં NIAએ આ કેસમાં એક ડઝનથી વધુ કેસ નોંધ્યા છે,

    Read More
  • Sep 20,2022

    પહેલી T20માં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવ્યું

    પંજાબના મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 સિરીઝની પહેલી મેચમાં ભારતે દમદાર બેટિંગ કરતા 20 ઓવરમાં 208 રન ફટકાર્યા હતા અને ઓસ્ટ્રેલિયાને જીતવા 209 રનનો વિશાલ ટાર્ગેટ આપ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 9 બોલમાં 11 રન બનાવી આઉટ થયો હતો. વિરાટ કોહલી માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો.

    Read More
  • Sep 20,2022

    કાશ્મીરમાં ત્રણ દાયકા બાદ થિયેટર-મલ્ટીપ્લેકસ ખૂલતા હોબાળો કેમ?

    જમ્મુ-કાશ્મીરના સિનેમાપ્રેમીઓની રાહ હવે પૂરી થઈ ગઈ છે. આજે ત્રણ દાયકા પછી પહેલીવાર કાશ્મીરમાં મલ્ટીપ્લેક્સ ખુલ્યું છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રીનગરમાં આ મલ્ટિપ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેના ઉદ્ઘાટન સાથે, કાશ્મીરના લોકોને ત્રણ દાયકા પછી પ્રથમ વખત મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવાની તક મળી છે.

    Read More
  • Sep 19,2022

    મહિલાઓ...માત્ર બચત નહીં, મૂડીરોકાણ પ્રત્યે પણ જાગૃત બનો...

    ભારતમાં 15 ટકા મહિલાઓ તેમની બચત અથવા કમાણીમાંથી 30 ટકા રકમનું સેવિંગ્સ કરે છે. તેની સામે ગુજરાતમાં 32 ટકા મહિલાઓ તેમણે ઘરખર્ચમાંથી બચાવેલી કે કમાણીમાંથી બચાવેલી 30 ટકા રકમનું બચત (સેવિંગ્સ) કરે છે, પરંતુ મોટાભાગની ગુજરાતી મહિલાઓ ફઇનાન્સિયલ અવેરનેસ (મૂડીરોકાણ માર્ગદર્શન)ના અભાવે ઇન્વેસ્ટમેન્ટ (મૂડીરોકાણ) કરી શકતી નથી.

    Read More
  • Sep 17,2022

    ચાઇનીઝ લોન એપ કેસ : પેટીએમ, રેઝરપે સહિત ઘણી કંપનીઓમાં દરોડા

    એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તાજેતરમાં જ ચાઇનીઝ લોન એપ કેસમાં કરાયેલી દરોડાની કાર્યવાહી બાદ વિવિધ બેન્ક ખાતા અને ઇઝીબઝ, રેઝરપે, કેશફ્રી અને પેટીએમના મર્ચન્ટ એકમોના વર્ચ્યુઅલ એકાઉન્ટ્સમાં રખાયેલા 46.67 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કાયદા હેઠળ કરાઇ છે.

    Read More
  • Sep 14,2022

    ડાયાબિટીસ, HIV, ટીબીની દવા સસ્તી થશે: 384 દવાઓની યાદી બહાર પડાઈ

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય સામાન્ય લોકોને વ્યાજબી અને સુલભ સ્વરૂપમાં આવશ્યક દવાઓ ઉપલબ્ધ કરાવવા પર સતત ભાર આપી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે હવે આવશ્યક દવાઓની નવી રાષ્ટ્રીય યાદી બહાર પાડી છે, જેમાં 384 દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે.

    Read More
  • Sep 13,2022

    હવે ટામેટાં લાલ નહીં પણ પર્પલ કલરમાં જોવા મળશે

    ચૌદ વર્ષથી વધુ સમયગાળાના સંશોધન બાદ યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ્ એગ્રીકલ્ચર(USDA)એ જિનેટિકલી મોડિફઈડ ટામેટાંનાં વાવેતર માટે સત્તાવાર મંજૂરી આપી છે. તેનો રંગ સામાન્યરીતે જોવા મળતા ટામેટાંના લાલ રંગથી વિપરીત પર્પલ જોવા મળશે અને તે સ્થાનિક સ્તરે બજારમાં પ્રાપ્ય ભુટ્ટા જેવો રંગ ધરાવતાં હશે.

    Read More
  • Sep 12,2022

    ક્રિકેટના ઈતિહાસની સૌથી અનોખી મેચ, આખી ટીમને મળ્યું 'મેન ઓફ ધ મેચ"

    ક્રિકેટના ઈતિહાસમાં આવી માત્ર ત્રણ મેચ રમાઈ છે જ્યારે મેન ઓફ ધ મેચનો એવોર્ડ ખેલાડીને નહીં પરંતુ સમગ્ર ટીમને આપવામાં આવ્યો હોય. મેન ઓફ ધ મેચ એવોર્ડ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીને આપવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય જોયું છે કે એક ખેલાડીને નહીં પરંતુ આખી ટીમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હોય.

    Read More
  • Sep 12,2022

    GSTમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવા અંગે બહાર પડેલ માર્ગદર્શિકા

    GST કાયદાની કલમ 132માં ગુનાઓ જણાવવામાં આવેલ છે કે જેના માટે ફોજદારી કાર્યવાહી અને ફરિયાદ થઈ શકે છે. જે કોઈ વ્યક્તિ કલમ 132 (1) અને 132 (2)માં જણાવવામાં આવેલ ગુનાઓ કરે તેની સામે ફોજદારી ફરિયાદ થઈ શકે છે. ફરિયાદ દાખલ કરવાથી કોઈ વ્યક્તિ સામેની કાયદાકીય પ્રક્રિયાની શરૂઆત થાય છે કે જેના દ્વારા ગુનેગાર સામેના આરોપો પ્રદર્શિત થાય છે.

    Read More
  • Sep 12,2022

    PAK Vs SL: શ્રીલંકાએ જીત્યો એશિયા કપનો ખિતાબ, પાકિસ્તાન ઓલઆઉટ

    એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાનો 23 રને ભવ્ય વિજય થયો છે. તો આ સાથે શ્રીલંકાએ બંને દેશો વચ્ચે રમાયેલી અત્યાર સુધીમાં 22 T20 ઈન્ટરનેશનલ મેચમાં 10 મેચ જીતી લીધી છે. જ્યારે શ્રીલંકાએ આ છઠ્ઠો એશિયા કપ જીતી લીધો છે. આ મેચમાં પાકિસ્તાનને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે.

    Read More
  • Sep 11,2022

    OMG! ગર્ભાશયનું ઓપરેશન કરતા ખાનગી ડોક્ટરે મહિલાની બંને કિડની કાઢી નાખી

    એક ખાનગી ક્લિનિકના સંચાલક પવન પર આરોપ છે કે તેણે સુનિતા દેવીના ગર્ભાશયનું ઓપરેશન કર્યું હતું, જે દરમિયાન દર્દીની બંને કિડની કાઢી નાખવામાં આવી હતી. આ પછી જ્યારે દર્દીની હાલત બગડવા લાગી તો ડોક્ટર તેને પટણાના ગાયઘાટની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યારે અહીં તેમની તબિયત બગડવા લાગી ત્યારે તેમને મુઝફ્ફરપુરના SKMCHમાં દાખલ કરવામાં આવ્યા હતા.

    Read More
  • Sep 11,2022

    કોંગ્રેસે તમામ ડેરીઓને નિષ્ફળ બનાવી: અમિત શાહ

    આજે અમરેલીમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યાં છે. જેમાં અમર ડેરીમાં અમિત શાહનો પરિસંવાદ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. તથા સહકારથી સમૃદ્ધિ પરિસંવાદમાં અમિત શાહે સંબોધન કર્યું છે. જેમાં પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, જગદીશ પંચાલ ઉપસ્થિત છે.

    Read More
  • Sep 07,2022

    એશિયા કપ: શ્રીલંકાએ ભારતને 6 વિકેટે હરાવ્યું

    છેલ્લી ઓવર સુધી રોમાંચક બનેલી મેચમાં શ્રીલંકાએ એક બોલ બાકી રાખીને ભારતને છ વિકેટે પરાજય આપીને એશિયા કપ T20 ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ભારતના આઠ વિકેટે 173 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર શ્રીલંકન ટીમે 19.5 ઓવરમાં ચાર વિકેટે 174 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો. સુપર-4માં પાકિસ્તાન અને શ્રીલંકા સામે હારવાના કારણે ભારતના અભિયાનનો લગભગ અંત આવી ગયો છે

    Read More
  • Sep 05,2022

    7 એરબેગ્સ, 1950 ccનું એન્જિન, સુરક્ષિત કારમાં હતા સાયરસ મિસ્ત્રી

    ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ 54 વર્ષના હતા. ગુજરાતના અમદાવાદથી મુંબઈ પરત ફરતી વખતે પાલઘરમાં તેમની લક્ઝુરિયસ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. મિસ્ત્રી જે મર્સિડીઝ કારમાં મુસાફરી કરી રહ્યા હતા તેમાં હાઇ કલાસ સેફ્ટી ફીચર્સ હતા પરંતુ તેમ છતાં આ કારમાં તેમની મુસાફરી તેમની છેલ્લી હતી.

    Read More
  • Aug 25,2022

    ખોખલી થઇ જમીન, 60 વર્ષથી શહેરમાં આગ લાગેલી...રહે છે માત્ર 5 લોકો

    અમેરિકાના પેન્સિલવેનિયામાં એક એવું શહેર છે જે 60 વર્ષથી સળગી રહ્યું છે. અહીં રહેતા લોકો સ્થળાંતર કરી ગયા છે. 1962માં લાગેલી આ આગને બુઝાવવા માટે ઘણા પ્રયત્નો કરવ���માં આવ્યા અને તે હજુ પણ ચાલુ છે પરંતુ આગ ઓલવવાનું નામ નથી લઈ રહી. આ નિર્જન શહેરનું નામ સેન્ટ્રલિયા છે. જણાવી દઇએ કે શહેરમાં આ આગ જમીનની નીચે લાગેલી છે.

    Read More
  • Aug 24,2022

    અદાણીની ડીલથી NDTVના રોકાણકારોને ફાયદો, આજે ફરી અપર સર્કિટ

    ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીનું નામ સતત ચર્ચામાં છે. તાજેતરમાં ન્યૂઝ નેટવર્ક NDTVના હસ્તાંતરણની જાહેરાત કર્યા પછી અદાણી સોશિયલ મીડિયાના સમાચારોમાં ટ્રેન્ડ કરી રહ્યું છે. હકીકતમાં અદાણી જૂથની એક કંપનીએ મંગળવારે જાહેરાત કરી હતી કે તે મીડિયા કંપની નવી દિલ્હી ટેલિવિઝન લિમિટેડના 29.18 ટકા શેર પરોક્ષ રીતે ખરીદવા જઈ રહી છે.

    Read More
  • Aug 22,2022

    માત્ર રૂ.5147માં સરકાર પાસેથી સસ્તામાં ખરીદો સોનું, આજથી શરૂ

    સોનું હંમેશા ભારતીય લોકોની પહેલી પસંદ રહ્યું છે. તેની ગણતરી રોકાણની પરંપરાગત પદ્ધતિઓમાં થાય છે. દાગીના ઉપરાંત ખાસ કરીને ભારતમાં સોનાનો ઉપયોગ જૂના જમાનાથી રોકાણના સાધન તરીકે કરવામાં આવે છે. અનિશ્ચિત સમયમાં તેને રોકાણના સલામત માર્ગો પૈકી એક ગણવામાં આવે છે. તેનું કારણ એ છે કે તે હંમેશા લાંબા ગાળામાં નફો આપે છે

    Read More
  • Aug 22,2022

    'ક'માણીની સાથે સાથે જિંદગીને પણ માણી અને જાણી કે નહીં...

    યુવા વર્ગે સૌપ્રથમ કમાણીની સાથે સાથે જ એટલિસ્ટ 10 ટકા રકમનું સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી દેવું જોઈએ. જેમ જેમ કમાણી વધતી જાય તે રીતે તેમાં વધારે કરતાં જવો જોઈએ. કારણકે ધીરે ધીરે ટેક્નોસાવી કોર્પોરેટ કલ્ચરના પરિમાણો બદલાઈ રહ્યા છે અને 'ચાલીસ (40) પછી ચાલીશ (કામ કરી શકશો), દોડીશ તો પડી જઈશ'નો નિયમ લાગુ પડી રહ્યો છે.

    Read More
  • Aug 05,2022

    RBIના નિર્ણયથી જાણો તમારા હોમલોનનો EMI કેટલો વધશે?

    મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે ત્યારબાદ રેપો રેટ 4.90 ટકાથી વધીને 5.40 ટકા થઈ જશે. આરબીઆઈના આ નિર્ણય બાદ સરકારથી લઈને પ્રાઈવેટ બેંકો અને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ હોમ લોનના વ્યાજદરમાં વધારો કરશે, ત્યારબાદ તમારી EMI મોંઘી થઈ જશે.

    Read More
  • Jul 26,2022

    કારગીલના એ 10 હીરો જેના શૌર્ય સામે દુશ્મનોનો છુટ્યો પરસેવો

    દેશમાં આજે કારગીલ વિજય દિવસની (Kargil Vijay Diwas) ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર દેશ માટે બલિદાન આપનાર બહાદુર સપૂતોની બહાદુરીને યાદ કરવામાં આવી રહી છે. કારગીલ યુદ્ધમાં (Kargil War) પોતાના જીવનનું બલિદાન આપનાર સૈનિકોના સન્માન માટે અને યુદ્ધમાં મળેલી જીતની યાદમાં દર વર્ષે 26 જુલાઈને 'વિજય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

    Read More
  • Jul 22,2022

    દ્રોપદી મુર્મુ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતતાં જ આ 5 રેકોર્ડ બન્યા

    15માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રોપદી મુર્મુએ ભવ્ય વિજય મેળવ્યો છે. વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હાએ પોતાની હાર સ્વીકારી લીધા છે અને દ્રોપદી મુર્મુને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું છે કે, આશા છે આપ કોઈ પણ પ્રકારના ભય અને પક્ષપાત વિના બંધારણના રક્ષક બનીને કાર્ય કરશે.

    Read More
  • Jul 21,2022

    શ્રીલંકાની જેમ આ દેશોની પણ કંગાળ બનવાની તૈયારી

    શ્રાલંકાની આર્થિક સંકટના કારણે પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ચૂકી છે. દેશના પ્રેસિડેન્ટ દેશ છોડીને ભાગી ગયા છે અને જનતા રોડ પર ઊતરી આવી છે. અસહ્ય મોંઘવારીના કારણે ખાણી-પીણીની કિંમત આસમાને છે. ગરીબ લોકો ભૂખ્યા સૂવા મજબૂર થઈ ગયા છે.

    Read More
  • Jul 19,2022

    બિહાર: નૂપુરનો વીડિયો જોતા યુવક પર છરીથી 6 વખત હુમલો

    Nupur sharma :રાજસ્થાન અને મહારાષ્ટ્ર બાદ હવે બિહારમાં નૂપુર શર્માના સમર્થક પર હુમલો થયો છે. સીતામઢીના અંકિત ઝાએ આરોપ લગાવ્યો છે કે નૂપુર શર્માનો વીડિયો જોયા બાદ છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. બજારમાં દોડાવી-દોડાવીને અંકિત પર છરી વડે 6 વાર હુમલો કરવામાં આવ્યો હતો. અંકિતની હાલત નાજુક છે.

    Read More
  • Jul 18,2022

    મોંઘવારીનો બુસ્ટરડોઝ: જીવનજરૂરી વસ્તુઓ થઈ મોંઘી

    કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની જૂનના છેલ્લા સપ્તાહમાં મળેલી બેઠકમાં પેકેજ્ડ અને લેબલવાળી (ફ્રોઝન સિવાય) માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, સૂકા મખાના, સૂકા સોયાબીન, વટાણા જેવી પ્રોડક્ટસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઘઉં અને અન્ય અનાજ અને ચોખા પર પાંચ ટકા GST વસૂલવાનો નિર્ણય લેવાયો હતો.

    Read More
  • Jul 15,2022

    કરજણના સંભોઈ ગામે ફસાયેલા 100 લોકોનું NDRF દ્વારા રેસ્ક્યૂ

    કરજણ તાલુકાના ઢાઢર નદીના કાંઠે આવેલ સંભોઈ ગામે નદીની સામે પાર ફ્સાયેલા 100 જેટલા લોકોને NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ છે. કરજણ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. મેઘાએ ઝંઝાવાતી બેટીંગ કરતાં તાલુકાના જનજીવનને ઝંઝોડી નાખ્યું છે. ગત રાત્રીના 10 વાગ્યા બાદ આખી રાત મેહુલીયો વરસતાં નગર સહિત તાલુકામાં નદી-નાળા, તળાવો , વરસાદી કાંસ છલકાઈ ગયા છે.

    Read More
  • Jul 14,2022

    બાળકોને પણ થઈ શકે છે આર્થરાઇટીઝની સમસ્યા...જાણો વિગતે

    સામાન્ય રીતે આર્થરાઇટિઝ અથવા ઘૂંટણની સમસ્યા વૃદ્ધ લોકોમાં જોઈ શકાય છે પણ ક્યારેક એમ બાળકો સામેલ હોય એવું પણ બને છે. નાના બાળકોને આર્થરાઇટીઝ થવાથી તેમના રોજ બરોજના કામ પર અસર પડે છે. 16 વર્ષથી નાના બાળકોને થાય તો તેણે જુવેનાઇલ આર્થરાઇટિસ કહેવાય છે.

    Read More
  • Jul 09,2022

    રક્ષા ક્ષેત્રે પૂર્ણ આત્મનિર્ભરતા, રાજનાથ સિંહે લોન્ચ કરી 75 પ્રોડક્ટ

    સંરક્ષણ મંત્રાલયે આત્મનિર્ભર ભારત હેઠળ એક લક્ષ્ય નક્કી કર્યું છે કે વર્ષ 2047માં ભારત તેની સ્વતંત્રતાના 100મા વર્ષમાં પ્રવેશ કરશે ત્યાં સુધીમાં સંરક્ષણ નિકાસ વધીને રૂ. 2.6 લાખ કરોડ થઈ જશે. સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં સંપૂર્ણ સ્વદેશીકરણ અને આત્મનિર્ભરતાનું લક્ષ્ય પણ નક્કી કર્યું છે. નરેન્દ્ર મોદી સરકારના વિઝન @2047 અંતર્ગત શુક્રવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં વર્ષ 2047ના લક્ષ્યો પર એક બેઠક યોજાઈ

    Read More
  • Jul 06,2022

    બ્રિટિશ પીએમ બોરિસ જોનસને આપ્યું રાજીનામું, 5 નામ PMની રેસમાં સૌથી આગળ

    બ્રિટનમાં બોરિસ જોનસનની સરકાર આ દિવસોમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. મંગળવારના રોજ રાત્રે બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે રાજીનામું આપી દીધું હતું. બંને પીએમ જોનસનના નજીકના માનવામાં આવે છે. આ પછી પહેલાથી જ વિવાદોમાં ઘેરાયેલા બ્રિટિશ પીએમ બોરિસ જોનસને રાજીનામુ આપ્યું છે.

    Read More
  • Jul 06,2022

    બાકરોલની ગુરુકુળ ઈન્ટરનેશલ સ્કૂલમાં બાળકો પર રેગિંગ

    આણંદના વિદ્યાનગર પાસે આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની હેરાનગતિ કરીને ત્રાસદાયક વર્તન કરવામાં આવતું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ચોંકાવનારી વાત તો એ છે કે રેગિંગ, બાળકોને માર મારવા, વ્યવસ્થિત જમવાનું ન આપવા જેવા સ્કૂલ અને હોસ્ટેલના સંચાલકોના ત્રાસથી કોઈ બાળકે હોસ્ટેલમાં જ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો

    Read More
  • Jun 18,2022

    વીર વિક્રમ અને અજબ ચોર – ઝવેરચંદ મેઘાણી

    વીર વિક્રમ અને અજબ ચોર – ઝવેરચંદ મેઘાણી. વિક્રમ વૈતાળ, સિંહાસન બત્રીસી, ચતુરાઇની વાર્તાઓ, વારંવાર વાંચવી તેમ જ સાંભળવી ગમે છે. આજે ગુજ્જુ કાઠિયાવાડી માં વાંચો આવી જ સરસ મહાની વાર્તા. અજબ ચોર.

    Read More
  • Jun 14,2022

    'અગ્નિપથ ભરતી યોજના'ની જાહેરાત, રક્ષા મંત્રી રાજનાથ સિંહે કર્યુ એલાન

    સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સેનામાં ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફારો માટે 'અગ્નિપથ ભરતી યોજના'ની જાહેરાત કરી. રાજનાથ સિંહે કહ્યું કે અગ્નિપથ ભરતી યોજના હેઠળ યુવાનોને સેનામાં ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે. આ સાથે તેમને નોકરી છોડતી વખતે સર્વિસ ફંડ પેકેજ પણ મળશે. આ યોજના હેઠળ સેનામાં જોડાનાર યુવાનોને અગ્નિવીર કહેવામાં આવશે.

    Read More
  • Jun 10,2022

    વડોદરામાં વડાપ્રધાન મોદીનો રોડ શૉ રદ, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18મી જૂનના રોજ વડોદરા આવી રહ્યાં છે, ત્યારે અગાઉથી નક્કી કરવામાં આવેલો શહેરમાં વડાપ્રધાનનો રોડ શૉ રદ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ અલકાયદા તરફથી ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં આત્મઘાતી હુમલાની ધમકી આપવામાં આવી હતી. આથી સુરક્ષા કારણોસર વડાપ્રધાનનો રોડ શૉ રદ કરાયો હોવાનું કહેવાય છે.

    Read More
  • Jun 03,2022

    યોગી આદિત્યનાથે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને ઉતરપ્રદેશમાં ટેક્સ ફ્રી કરી

    વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ – રામનાથ કોવિંદનું શુક્રવારે કાર્યક્રમ હોવાથી યોગી આદિત્યનાથ કાર્યક્રમના ઓયજનનું તાગ મેળવવા કાનપુર દેહાત ગયા હતા અને પરત આવ્યા બાદ ફિલ્મના સ્કિનિંગમાં હાજરી આપી હતી. યોગી આદિત્યનાથે ફિલ્મનું સ્કિનિંગ જોયા બાદ કહ્યું કે આ ફિલ્મમાં ઈતિહાસ અને મનોરંજન દર્શાવવામાં આવ્યો છે.

    Read More
  • Jun 02,2022

    એક સમયે રાજદ્રોહનાં આરોપી સંઘર્ષશીલ 'નેતા' બની ગયા!

    પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ભાજપમાં જોડાવાનું પોસ્ટર પોસ્ટ કર્યું છે. જે પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે, હાર્દિક પટેલ 2 જૂન, ગુરુવારે કમલમ ખાતે ગાંધીનગરમાં ભાજપમાં જોડાશે. જો કે હાર્���િકના ભાજપમાં જોડાવાનો કાર્યક્રમ આજે સવારે 9 વાગ્યાથી શરૂ થઇ જશે. તેઓ સવારે 9 વાગ્યે ઘરે દુર્ગાનો પાઠ કરશે, ત્યારબાદ તેઓ SGVP ગુરુકુલમાં સવારે 10 વાગ્યે શ્યામ અને ધનશ્યામ આરતી કરશે.

    Read More
  • Jun 01,2022

    KKના માથા અને મોં પર ઇજાના નિશાન, મોત મામલે પોલીસ કેસ નોંધાયો

    બોલિવુડના પ્રખ્યાત ગાયક કેકેનું મંગળવારે મોડી રાત્રે કોલકત્તામાં એક સ્ટેજ શો દરમિયાન હાર્ટએટેક આવતા મૃત્યુ થયું હતું. હવે એવા અહેવાલ મળ્યા છે કે કેકેના માથા પર ઈજાના નિશાન મળી આવ્યા છે ત્યારબાદ કોલકત્તા પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેકેના માથા અને ચહેરા પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. જોકે, મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ સામે આવશે.

    Read More
  • May 31,2022

    હાર્દિક પટેલ સાથે કોંગ્રેસના આ નેતા પણ ભાજપમાં

    હાર્દિક પટેલ 2 જૂને ભાજપમાં જોડાશે. જેમાં કમલમમાં સીઆર પાટીલની હાજરીમાં હાર્દિક ભાજપમાં જોડાશે. તેમાં 15000 કાર્યકર્તાઓ સાથે હાર્દિક કેસરિયો ધારણ કરશે. કોંગ્રેસ પાર્ટીથી નારાજ થયેલ હાર્દિક ભાજપમાં જોડાશે તેવી ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. જો કે હવે આ તમામ અટકળોનો અંત આવી ગયો છે.

    Read More
  • May 31,2022

    રાહુલ ભટ બાદ વધુ એક કાશ્મીરી પંડિત શિક્ષિકાની હત્યા

    જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ પીએમ પેકેજ પર ભરતી થયેલી મહિલા કર્મચારીની હત્યા કરી નાખી છે. આ મહિલા કુલગામમાં શિક્ષિકા હતી અને 1990માં હિજરત બાદ તેને ફરીથી બોલાવીને પીએમ એમ્પ્લોયમેન્ટ પેકેજ હેઠળ કાશ્મીરમાં નોકરી આપવામાં આવી હતી.

    Read More
  • May 30,2022

    અનાથ બાળકોના ખાતામાં PM મોદીએ પૈસા કર્યા ટ્રાન્સફર

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ આપવામાં આવતી સુવિધાઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જાહેર કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે હું તમારી સાથે વડાપ્રધાન તરીકે નહીં પરંતુ તમારા પરિવારના સભ્ય તરીકે વાત કરી રહ્યો છું.

    Read More
  • May 24,2022

    પંજાબના CMએ પોતાના જ મંત્રીને ભ્રષ્ટાચારના આરોપમાં કર્યા સસ્પેન્ડ

    પંજાબના સીએમ ભાગવંત માને મોટું પગલું ભરતા સ્વાસ્થય મંત્રી વિજય સિંગલાને સસ્પેન્ડ કરી દીધા છે. સિંગલા પર અધિકારીઓએ કમિશન માંગવાનો આરોપ લગાવ્યો હતો. કહેવાય છે કે માનને સ્વાસ્થય મંત્રીને ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હતા તેના પુરાવા મળ્યા હતા. વિજય સિંગલાની ધરપકડ કરી લેવામાં આવી છે.

    Read More
  • May 24,2022

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયા બેનની વાપસી, પ્રોડ્યુસરે કર્યું કન્ફર્મ

    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો તેમના પ્રિય પાત્રોમાંથી એક દયા બેનની વાપસીની રાહ જોઈ રહ્યા છે. ઘણા વર્ષોથી ચાહકો દયાબેનને જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. લોકો જેઠાલાલ અને દયાના મસ્તીભર્યા જોક્સને યાદ કરી રહ્યા છે. તો એવા ચાહકો માટે ખુશખબરી છે કે દયાબેનની વાપસી નક્કી થઇ ગઈ છે અને આ વિશે શોના નિર્માતા અસિત કુમાર મોદીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેઓ દયાબેનને પાછા લાવવાની યોજના બનાવી રહ્યા છે.

    Read More
  • May 24,2022

    ભાજપે નેતાઓને બોલાવી કહ્યું- ‘રૂ.200 કરોડથી વધુ ભેગા કરો’

    ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે સોમવારે દિવસભર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષપદે કારોબારીની બેઠક મળી હતી. જેમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિ, કામગીરી અને જવાબદારીઓની વહેંચણી કરવા ઉપરાંત 300થી વધુ નેતાઓને ચૂંટણી લડવા રૂ.200 કરોડથી વધારે ફંડ એકત્ર કરવા ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.

    Read More
  • May 23,2022

    શું બીજી વાર પ્રેગનેન્ટ છે ઐશ્વર્યા? એક્ટ્રેસના એરપોર્ટ લુક...

    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપીને ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે મુંબઈ પરત ફરી છે. બચ્ચન પરિવાર ગઈકાલે રાત્રે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન ઐશ્વર્યા અને આરાધ્યાએ પણ પાપારાઝીને હસતા પોઝ આપ્યા હતા. ઐશ્વર્યાએ આ વર્ષે કાન્સમાં વિચિત્ર આઉટફિટ્સ પસંદ કર્યા હતા. ફેશનના જાણકાર લોકોને તેનો લુક વધુ પસંદ આવ્યો ના હતા.

    Read More
  • May 23,2022

    હાથ હટાવતી રહી દીપિકા પાદુકોણ, કિસ કરતો રહ્યો શખ્સ, વીડિયો વાયરલ

    બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની સુંદરતાથી બધાને પ્રભાવિત કરતી જોવા મળી. અભિનેત્રી આ વર્ષે જ્યુરી સભ્યોમાં સામેલ છે અને દરરોજ દીપિકાના ઘણા અદભૂત લુક્સ જોવા મળી રહ્યા છે જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કાન્સ રેડ કાર્પેટ પરથી દીપિકાનો એક વીડિયો સામે આવ્યો છે, જે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

    Read More
  • May 23,2022

    રિસ્ક અને રિટર્ન વચ્ચે બેલેન્સ ઓફર કરતાં હાઇબ્રિડ ફંડ્સ

    હાઇબ્રિડ ફ્ંડ્સ સંખ્યાબંધ વિકલ્પ ઓફર કરે છે. જેમકે રૂઢિચુસ્ત રોકાણકાર ડેટમાં ઝોંક ધરાવતા કોમ્બિનેશનને પસંદ કરી શકે છે, જ્યારે આક્રમક અભિગમ ધરાવતા રોકાણકાર ઇક્વિટી તરફ્ વધુ ઝોંક ધરાવતા પોર્ટફેલિયોને પસંદ કરી શકે છે. કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફ્ંડ્સ ડેટ સિક્યુરિટીઝમાં 75 ટકા-90 ટકા રોકાણ કરે છે તથા ઇક્વિટી સ્ટોક્સમાં 10 ટકા-25 ટકા રોકાણ કરે છે.

    Read More
  • May 22,2022

    અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું રાહુલ ઇટાલિયન ચશ્મા ઉતારે

    અમિત શાહ અહીં જ ન અટક્યા, કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પહેલા નોર્થ ઈસ્ટમાં ઘણી લડાઈઓ કરી ચૂકી છે અને દુનિયા નોર્થ-ઈસ્ટને વિવાદ તરીકે જાણે છે. તેમણે કહ્યું કે 2019 થી 2022 સુધીમાં સમગ્ર નોર્થ ઈસ્ટમાં 9 હજાર 600 આતંકવાદીઓએ હથિયાર મૂકીને સામાન્ય જીવન જીવવાનું કામ કર્યું છે. હવે થોડા દિવસોમાં બંને રાજ્યો વચ્ચેનો સીમા વિવાદ પણ ખતમ થઈ જશે.

    Read More
  • May 22,2022

    ઉર્ફી જાવેદે ચાલુ પાર્ટીમાં જ ઉતારી દીધું પોતાનું ટોપ, જુઓ વીડિયો

    ઉર્ફી જાવેદ તેની બોલ્ડ શૈલીને લઈને સમાચારમાં રહે છે. હવે ફરી એકવાર ઉર્ફી જાવેદ ખૂબ જ અનોખા અંદાજમાં મોડી રાત્રે પાર્ટી કરવા પહોંચી હતી. ઉર્ફી જાવેદ તેની ફેશન સેન્સ માટે જાણીતી છે, પરંતુ આ વખતે અભિનેત્રીએ જે કર્યું તે કલ્પનામાં પણ વિચારી શકાય તેમ નથી. ઉર્ફી જાવેદે પાર્ટી વચ્ચે જ પોતાનો ડ્રેસ ઉતારી દીધો હતો

    Read More
  • May 19,2022

    TMKOC: શો છોડવા મુદ્દે શૈલેષ લોઢાએ કરી પોસ્ટ, કહ્યું...

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી ભૂતકાળમાં ઘણા કલાકારો અલગ થઈ ગયા છે. અંજલી મહેતાથી લઈને દિશા વાકાણી સુધીના ઘણા કલાકારોની વિદાય બાદ તાજેતરમાં જ શોમાં 'તારક મહેતા'ની મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા અને કવિ શૈલેષ લોઢાએ પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડવાનો નિર્ણય લીધો છે.

    Read More
  • May 19,2022

    મેં મારા જીવનનાં 3 વર્ષ કોંગ્રેસમાં બગાડ્યા: હાર્દિક પટેલ

    ગુજરાત કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યા બાદ અન્ય રાજકીય પક્ષમાં જોડાવવા માટેની ચાલી રહેલી અટકળો વચ્ચે હાર્દિક પટેલ 10 હજારથી વધુ સમર્થકો સાથે 28મીએ ભાજપ-પ્રમુખ અને કેન્દ્રીય મંત્રીની હાજરીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત આવે એ પહેલાં ભાજપનો ખેસ પહેરે એવી શક્યતા છે.

    Read More
  • May 16,2022

    જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને આતંકવાદીઓની ધમકી

    જમ્મુ-કાશ્મીરમાં સરકારી સેવાઓમાં રોકાયેલા કાશ્મીરી પંડિતોને સતત આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવે છે. પુલવામાના હવાલ ટ્રાન્ઝિટ આવાસમાં રહેતા એક કાશ્મીરી પંડિતને લશ્કર-એ-ઈસ્લામ નામના આતંકવાદી સંગઠન દ્વારા ધમકી આપવામાં આવી છે. આતંકવાદીઓ દ્વારા જારી કરાયેલા પોસ્ટરમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીરી પંડિતો ઘાટી છોડી દે અથવા મોત માટે તૈયાર રહે.

    Read More
  • May 15,2022

    ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં નિધન

    સ્પોર્ટ્સ જગત માટે ખરાબ સમાચાર છે.ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું નિધન (Andrew Symonds Death) થયું છે. એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં એક કાર અકસ્માતમાં મોત થયું હતું. તેને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.

    Read More
  • May 13,2022

    ગુજરાતમાં આ 3 જગ્યાએ આકાશમાંથી પડ્યો 'એલિયન્સ ગોળો'?

    ગુજરાતનો આણંદ જિલ્લો ચર્ચામાં છે. કારણ અહીં ત્રણ જગ્યાએ આકાશમાંથી 'ગોળા' જેવી કોઈ અજાણી વસ્તુનું પડવું. આકાશમાંથી 'ગોળો' પડવાની ઘટના આ વિસ્તારમાં કુતૂહલનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર પણ આ અંગે વિવિધ દાવાઓ કરવામાં આવી રહ્યા છે.

    Read More
  • May 13,2022

    શ્રીલંકાની જેમ આ સાત દેશો પણ ભૂતકાળમાં તબાહ થઈ ચૂક્યા છે

    વધી રહેલી મોંઘવારી, અનાજ, દૂધ જેવી ચીજવસ્તુની અછત, દુકાનો પર લાગતી લાંબી કતારો, ટિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં થઈ રહેલી લૂંટફાટ, રાજકીય દ્વંદ્ધ અને હિંસા, સરકાર વિરોધી દેખાવો, વિવિધ શહેરોમાં ચાલી રહેલા રમખાણોથી શ્રીલંકાની સામાન્ય જનતા ત્રસ્ત છે.

    Read More
  • May 13,2022

    બડગામમાં કાશ્મીરી પંડિતની હત્યા બાદ ભારેલો અગ્નિ, ચારેબાજુ પ્રદર્શન

    જમ્મુ-કાશ્મીરના (Jammu-Kashmir) બડગામ (Budgam) જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓએ તહસીલદારની ઓફિસમાં ઘૂસીને કાશ્મીરી પંડિત કર્મચારીને ગોળી મારી દીધી હતી. ઓફિસમાં અચાનક થયેલા ફાયરિંગના કારણે કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આતંકવાદીઓ સ્થળ પરથી ભાગી ગયા બાદ અન્ય લોકો ઘાયલ કર્મચારી રાહુલ ભટ્ટને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા.

    Read More
  • May 11,2022

    IPL 2022: ગુજરાત બની પ્લેઓફમાં પહોંચનાર પહેલી ટીમ, LSG 82 રને ઓલઆઉટ

    IPL 2022ની આજે રમાયેલી ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં GT દ્વારા આપવામાં આવેલ 145 રનના લક્ષ્યાંકનો પીછો કરતા LSGની આખી ટીમ માત્ર 82 રનના સામાન્ય સ્કોરમાં ઓલઆઉટ થઇ ગઈ હતી. ગુજરાત તરફથી રશીદ ખાને માત્ર 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. તો રવિશ્રીનીવાસન સાઈ કિશોર અને યશ દલાલે 2-2 વિકેટ ઝડપી હતી.

    Read More
  • May 10,2022

    રાતોરાત પિમ્પલ્સથી છૂટકારો મેળવવો છે તો કરો આ કમાલનો ઉપાય

    જો તમને એમ કહેવામાં આવે કે તમે કોઈ બ્યૂટી પ્રોડક્ટ્સ ન વાપરો અને ફક્ત ઘરેલૂ ઉપાય તમારા પિમ્પલને દૂર કરશે. તો આ વાત કદાચ તમારા માન્યામાં આવશે નહીં. પણ એ વાત સાચી છે કે સોપારીના પાનની મદદથી રાતોરાત પિમ્પલ્સથી છૂટકારો મળી જાય છે. સોપારીના પાનમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે પિમ્પલ્સને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આની મદદથી ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે અને તમારી ત્વચાને સુંદર બને છે.

    Read More
  • May 09,2022

    'તારક મહેતા'ની આ અભિનેત્રીએ વીડિયોમાં વટાવી તમામ મર્યાદા, જુઓ વીડિયો

    કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દરેક પાત્રને લોકો પસંદ કરે છે અને તેમાંથી એક છે આરાધના શર્મા. જેઓ શોમાં થોડા સમય માટે જ આવી હતી, પરંતુ આજે તે તારક મહેતાની અભિનેત્રી તરીકે ઓળખાય છે. આરાધના શર્માએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક એવો વીડિયો શેર કર્યો છે જે જોઇને લોકો દંગ રહી ગયા છે.

    Read More
  • May 09,2022

    તાજમહેલના 22 બંધ રૂમોની ASI પાસે તપાસ કરાવવા અરજી દાખલ

    ઉત્તર પ્રદેશના લખનઉમાંથી એક ચોંકાવનારો કિસ્સો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં તાજમહેલના 22 બંધ રૂમોને ખોલીને તેની ASI તપાસની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી બનાવીને ASI આ મામલે પોતાનો રિપોર્ટ સોંપે.

    Read More
  • May 05,2022

    મુંબઇના 26 મસ્જિદોમાં મુસ્લિમ ધર્મગુરૂઓનો મોટો નિર્ણય

    દેશભરમાં લાઉડસ્પીકર અઝાનને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં મુસ્લિમ ધર્મગુરુઓએ મોટો નિર્ણય લીધો છે. દક્ષિણ મુંબઈના ધર્મગુરુઓ અને ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો છે કે સવારે મસ્જિદોમાં લાઉડસ્પીકરથી અઝાન આપવામાં આવશે નહીં.

    Read More
  • May 04,2022

    RBIએ આપ્યો ઝટકો, રેપો રેટ 4.40 ટકા વધ્યો, લોન લેવી થશે મોંઘી

    ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે વૈશ્વિક આર્થિક ગતિવિધિ અને ગતિમાં મંદી આવી છે અને તેની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. દેશમાં મોંઘવારીનું દબાણ વધી રહ્યું છે. કોમોડિટી માર્કેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. નાણાકીય નીતિ અંગેની રૂલ બુક મુજબ કામ થતું નથી.

    Read More
  • May 04,2022

    રાજ ઠાકરેએ બાળ ઠાકરે નો જૂનો વીડિયો ટ્વિટ કર્યો છે

    મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની 3 મેની સમયમર્યાદાના અંત સાથે તેવર દેખાડવા શરૂ કરી દીધા છે. રાજ ઠાકરેએ મંગળવારે રાત્રે પત્ર લખીને લોકોને અપીલ કરી હતી કે જ્યાં પણ લાઉડસ્પીકર પર અઝાન સંભળાવવામાં આવે છે ત્યાં 4 મેના રોજ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાનો પાઠ કરો.

    Read More
  • May 03,2022

    યુરોપ પ્રવાસનો બીજો દિવસઃ PM નરેન્દ્ર મોદી જર્મનીથી જશે ડેનમાર્ક

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્જ સાથે આંતર-સરકારી પરામર્શ (IGC) ના છઠ્ઠા પૂર્ણ સત્રની સહ-અધ્યક્ષતા કરી. તેમણે જર્મનીને 'આત્મનિર્ભર ભારત' અભિયાનમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ આપ્યું હતું. બંને પક્ષોના સહભાગી મંત્રીઓ અને અધિકારીઓએ વિદેશ, સુરક્ષા, આર્થિક, નાણાકીય નીતિ, વૈજ્ઞાનિક અને સામાજિક વિનિમય, આબોહવા, પર્યાવરણ, ટકાઉ વિકાસ અને ઉર્જા સહિતના મુદ્દાઓ સહિત IGCના વિવિધ પાસાઓ પર તેમની બેઠકો પર સંક્ષિપ્ત અહેવાલો રજૂ કર્યા હતા.

    Read More
  • Apr 20,2022

    હાજી કાસમ તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ !

    'ગુજરાતી ટાઈટેનિક' એટલે 'હાજી કાસમની વીજળી' -બ્રિટનના ગ્લાસગોમાં જહાજનું નિર્માણ થયેલું-તેરસો જેટલા મુસાફરો ગરક થઈ ગયા હતા-તારીખ 14 એપ્રિલ 1912ની રાત્રે ટાઈટેનિક'ની ટક્કર હીમશિલા સાથે થઈ હતી

    Read More
  • Apr 10,2022

    Akbar Birbal Tales in Gujarati- અકબર બીરબલ - બુદ્ધિની કસોટી

    અકબર બાદશાહના દરબારની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે એક દરબારી હાથમાં કાચનો એક વાટકો લઈને ત્યાં આવ્યો. બાદશાહે પુછ્યું, શું છે આની અંદર? દરબારીએ કહ્યું, આમાં રેતી અને ખાંડ છે.તે શેને માટે, બાદશાહે પુછ્યું.

    Read More
  • Apr 08,2022

    ડોક્ટર ની ડાયરી

    દર્દીને માથામાં ઇજા થયેલી હતી. સારવારમાં જે કંઇ આપવાજેવું હતું.. તે અપાઇ ચૂક્યું હતું. હવે પ્રતીક્ષા કરવાની હતી, કેટલી અસર દવાનીવર્તાય છે.. અને.. કેટલી અસર દુઆની.. એની રાહ જોવાની હતી.

    Read More
  • Mar 30,2022

    પાર-તાપી-નર્મદા મુદ્દે આદિવાસી જીત ગયા…ના નારા ગૃહમાં ગુંજ્યા

    મંત્રીએ યોજના સ્થગિત કરવા બદલ કેન્દ્રનો આભાર માનતા કોંગ્રેસ ગેલમાં જો કે લેખિત શ્વેતપત્રની માગ પકડી રાખતી કોંગ્રેસ ડાંગમાં 2,500 નવા કૂવા બનાવવા થતાં બ્લાસ્ટિંગથી યૂક્રેન જેવી ફીલિંગ ! વિધાનસભામાં મંગળવારે જળસંપત્તિ વિભાગ સંભાળતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યના આદિવાસીઓના…

    Read More
  • Mar 19,2022

    શેખચિલ્લી અને કુવા ની પરીઓ ની વાર્તા

    શેખચલ્લીની વાર્તાઓ મૂર્ખાઈ અને હાસ્યની વસ્તુઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે.શબ્દકોશમાં "શેખ ચિલ્લી"નો અર્થ જોવાય તો તેમાં લખવામાં આવે છે ,એક કલ્પિત મૂર્ખ જેની "જેની મૂર્ખાઈની ઘણી કથાઓ વિખ્યાત છે . ગરીબ પરિવારમાં જન્મેલા શેખચલ્લી ધીમે ધીમે યુવાન થયા.

    Read More
  • Mar 11,2022

    અમદાવાદ: PM મોદીનું આગમન, એરપોર્ટથી કમલમ સુધી ભવ્ય રોડ-શો

    એરપોર્ટ પર PMનું ભવ્ય સ્વાગત કરાયું રોડ-શોમાં લાખોની સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા CM,સી.આર.પાટીલ સહિત આગેવાનો ઉપસ્થિત PM મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. જેમાં એરપોર્ટ પર PMનું ભવ્ય સ્વાગત કરાયું છે. તથા અમદાવાદ એરપોર્ટથી કોબા કમલમ સુધી રોડ-શો યોજાઇ…

    Read More
  • Mar 02,2022

    માત્ર 1 યુરોમાં, તમે ઈટાલીના ઓલોલાઈમાં ઘર ખરીદી શકો છો

    ઇટાલીમાં 1 યુરો (અંદાજે 84 રૂપિયા)માં મકાન ખરીદવાની વાસ્તવિકતા કંઇક અલગ જ સામે આવી છે. 1 યુરોનું આ મકાન 20 હજાર યુરો અર્થાત્ લગભગ 42 લાખ રૂપિયામાં પડશે. તે ઉપરાંત આ મકાનને ખરીદવા માટે તમારે ત્રણ વર્ષમાં નવીનીકરણનું કામ પૂર્ણ કરવાનો કરાર કરવાનો રહેશે

    Read More
  • Feb 23,2022

    સુરતમાં ગ્રીષ્માની હત્યા કેસમાં આવ્યો નવો વળાંક

    આરોપી ફેનિલે ગુનાની કબૂલાત ન કરી સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે કેસ આરોપી ફેનિલને સરકારી વકીલ અપાયો સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનિલે ગુનાની કબૂલાત ન કરતા ચકચાર ફેલાઇ છે. તેમાં હવે સુરત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે.…

    Read More
  • Feb 09,2022

    જ્યારે સાબરમતી જેલમાં જ ટનલ ખોદી નાસવાનો નિષ્ફળ પ્રયાસ થયેલો

    ટનલકાંડ પાછળ પણ યાસીન ભટ્ટકલનો દોરીસંચાર 24 આરોપીઓને સુપરિન્ટેન્ડેન્ટ સહિત પોલીસની મળેલી મદદ સેન્ટ્રલ જેલમાં બે વખત આરોપીઓની મારામારી બ્લાસ્ટ કેસના આરોપીઓએ સાબરમતી જેલમાંથી નાસી જવા માટે 213 ફૂટની સુંરગ ખોદી હતી. સુંરગના ઘટનાની જાણ થતા જેલનું તંત્ર સફાળું જાગ્યુ…

    Read More
  • Feb 07,2022

    3000 ગીતને આપ્યો કંઠ, 6 Ph.D.ની ડિગ્રી મેળવી હતી

    લતાએ સાબિત કર્યું કે સ્કૂલનો અભ્યાસ જરૂરી નથી હેડમાસ્ટરના વર્તનથી નારાજ થઈ સ્કૂલ છોડી દીધી હતી લતા મંગેશકરે 3000 કરતાં પણ વધારે ગીતોને પોતાનો કંઠ આપ્યો સૂરોની સમ્રાજ્ઞી લતા મંગેશકરે આજે દુનિયાને વિદાય આપી છે ત્યારે સમગ્ર દેશમાં શોકની લહેર…

    Read More
  • Jan 26,2022

    પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જ કાશ્મીરમાં ગ્રેનેડ એટેક : 4 ઈજાગ્રસ્ત

    કાશ્મીર સહિત કેટલાક મહત્ત્વના રાજ્યોમાં ભય ફેલાવવાનું કાવતરું દિલ્હીમાં જડબેસલાક બંદોબસ્ત : હોટસ્પોટ સિસ્ટમ દ્વારા વોચ રખાશે દિલ્હીમાં હાઈટેક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે આતંકવાદીઓ દ્વારા લોકોમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો…

    Read More
  • Jan 13,2022

    જ્યારે સ્વામી વિવેકાનંદે ઈડન ગાર્ડન્સ ખાતે 7 વિકેટ ઝડપી હતી!

    સ્વામી વિવેકાનંદ રમતા હતા ક્રિકેટ સ્વામી વિવેકાનંદે 7 વિકેટ ઝડપી હતી નરેન્દ્રનાથ દત્ત ટાઉન ક્લબ માટે રમતા હતા આજે દેશભરમાં સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વામી વિવેકાનંદના પુસ્તકો, તેમના કથનો યુવાનોને પ્રેરણા આપે છે અને આ કારણોસર…

    Read More
  • Jan 09,2022

    એપલના ટીમ કૂકની કમાણી કર્મચારીઓ કરતા 1,400 ગણી વધુ

    ટીમ કૂકની કુલ આવક 100 મિલિયન ડૉલર જ્યારે કર્મચારીની સરેરાશ આવક 68,254 ડૉલર થવા જાય છે એપલની આવક 30 ટકા વધીને 365.82 અબજ ડૉલર કૂકે હોદ્દો સંભાળ્યા પછી શેરમાં 1,000%નો ઉછાળો કોરોનાને કારણે વર્ક ફ્રોમ હોમ વધતા એપલનાં આઈફોનની માંગ…

    Read More
  • Jan 03,2022

    જ્હોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા કોરોના પોઝિટિવ

    જ્હોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા કોરોના પોઝિટિવ કપલ થયું હોમ ક્વોરન્ટાઇન સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી આપી માહિતી કોવિડનું નવું સ્વરૂપ ઓમિક્રોન બહાર આવ્યું ત્યારથી વિશ્વભરની સરકારો સતર્ક છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ દેશમાં સૌથી વધુ છે. અત્યાર સુધી ઘણા…

    Read More
  • Jan 02,2022

    દરરોજ દાળ ખાવાથી જીવલેણ બીમારીઓ દૂર રહે છે : અભ્યાસ

    દાળ ખાવાથી કેન્સર જેવી ઘાતક બીમારીથી બચી શકાય છે.  ડાયાબિટીસ, હૃદયરોગ અને મેદસ્વિતામાં પણ દાળથી ફાયદો થાય છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં સંશોધકોએ જણાવ્યું કે, દાળમાં ફાઇટોકેમિકલ્સ અને ટેનિન્સ હોય છે, જેનાથી દાળમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિકાર્સિનોજેનિક  ઇફેક્ટ થાય છે.

    Read More
  • Jan 01,2022

    એવા ગુડ ન્યૂઝ, જે 2022માં તમારી રાહ જોઈ રહ્યાં છે

    અમદાવાદ સહિત 15 શહેરોમાં 5Gની શરૂઆત બાળકોને મળશે કોવિડ વૅક્સિન ક્રિકેટમાં ભારત માટે બે મોટી તક વર્ષ 2021ને અલવિદા કરી��ે આપણે સૌ કોઈએ 2022માં પ્રવેશ કરી લીધો છે. નવા વર્ષ એટલે કે 2022થી સૌ કોઈને ખૂબ જ આશા છે.…

    Read More
  • Jan 01,2022

    ગુજરાતમાં અહીં એટલા પીધેલા ઝડપાયા કે મંડપ બાંધવો પડ્યો

    835 પિધ્ધડોએ જેલના સળિયા ગણવા પડયા સૌથી વધુ વાપી ટાઉન પોલીસ દ્વારા 158 કેસ સંઘપ્રદેશથી દારૂનો નશો કરી આવેલા લોકો ઝડપાયા ક્રિસમસ અને 31 ડિસેમ્બરને અનુલક્ષીને મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ દમણ-સેલવાસની સરહદોને અડીને આવેલા રસ્તા પર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા 24…

    Read More
  • Dec 29,2021

    નેવીમાં સામેલ કરાઈ INS વેલા અને વિશાખાપટ્ટનમ

    આઈએનએસ વિશાખાપટ્ટનમ અને આઈએનએસ વેલા ભારતીય નેવીની શાન આ સબમરીનમાં એક અત્યાધુનિક સોનાર અને સેન્સર સૂટ 75 ટકા સ્વદેશી ઉપકરણોથી બનેલી આ સબમરીનમાં આધુનિક હથિયારોથી સજ્જ દેશના નેવીની શક્તિમાં વધારો કરતાં સબમરીન આઈએનએસ વેલાનો સમાવેશ કરાયો છે. નિષ્ણાતો આ સબમરીનને…

    Read More
  • Dec 14,2021

    સુરતમાં 1 હજાર કરોડના ડાયમંડનું આયાત-નિકાસ કૌભાંડ ઝડપાયું

    નેચરલના બદલે સિન્થેટિક ડાયમંડ મોકલી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો 1.34 કરોડના ડાયમંડ સાથે ઝડપાયેલા પાસેથી ચોંકાવનારી માહિતી ત્રણને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર સચીન એસઇઝેડમાં આવેલા હિરાના યુનિટમાંથી સ્થાનિક બજારમાં હિરા વેચવા જતા એકને ડીઆરઆઇએ શુક્રવારના…

    Read More
  • Dec 08,2021

    CDS બિપિન રાવતનો પરિવાર પેઢીઓથી કરે છે મા ભોમની રક્ષા

    CSD બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન બિપિન રાવત ઘણી પેઢીઓથી કરે છે મા મોભની સેવા બિપિન રાવત દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ ભારતીય સેનાના પ્રમુખ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત તે હેલિકોપ્ટરમાં સવાર હતા, જે કુન્નુરથી વેલિંગટન…

    Read More
  • Dec 03,2021

    જામનગર, અમદાવાદ બાદ રાજકોટમાં ઓમિક્રોન વેરિએન્ટના 2 શંકાસ્પદ કેસ

    રાજકોટમાં ઘાતક વેરિએન્ટના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા બંને ઇસમોના સેમ્પલ પુણા ટેસ્ટિંગ માટે મોકલાયા જામનગર, અમદાવાદ બાદ હવે રાજકોટમાં નવા વેરિએન્ટને લઇ હડકંપ આખા વિશ્વમાં હડકંપ મચાવનાર ઓમિક્રોન વેરિએન્ટ હવે ભારતમાં પણ પ્રવેશી ચૂક્યો છે. કોરોનાના નવા ઘાતકરૂપ ઓમિક્રોનના એક…

    Read More
  • Dec 03,2021

    ગુજરાતમાં પ્રથમવાર કેબિનેટ મંત્રીએ લાઈવ રેડ પાડી

    અમદાવાદની ડે.કલેક્ટર સ્ટેમ્પ ઓફિસનું વકીલે કર્યું સ્ટિંગ હાઇકોર્ટના વકીલે સ્ટિંગ ઓપરેશન કર્યું સરકારી બાબુએ દસ્તાવેજના કામ માટે લાંચ માગી દેશ આખામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી છે ત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચારને ડામવા માટે ઓક્ટોબરમાં જ સરકાર એક્શન મોડમાં આવી ગઇ હતી. આ સંદર્ભે…

    Read More
  • Dec 01,2021

    IPL 2022: રૂ.15 કરોડમાં વિરાટ કોહલી, સર જાડેજા 16 કરોડમાં રિટેન

    ઈન્ડિયન પ્રીમિયર લીગ-2022ના મેગા ઓક્શન પહેલા આજે મોટો દિવસ છે. IPLની તમામ ટીમોની રિટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવી ગયું છે. દરેક ટીમે પોતાના ખેલાડીઓના નામ 30 નવેમ્બર સુધીમાં સબમિટ કરવાના હતા, જે છેલ્લી તારીખ હવે પૂર્ણ થઈ ગઈ છે. ચેન્નાઈએ…

    Read More
  • Nov 30,2021

    કૃષિ બિલ પાછું ખેંચાયું,12 સાંસદ સસ્પેન્ડ

    વડાપ્રધાને વચન પાળતા પંજાબના 32 ખેડૂત સંગઠનોએ ખુશી વ્યક્ત કરી, 1 ડિસેમ્બરે આંદોલન અંગે નિર્ણય લેવાશે વિપક્ષોના શોરબકોર અને હોબાળા વચ્ચે ચર્ચા વિના બિલ પસાર કરવામાં આવ્યું બિલ પસાર થયા બાદ સંસદનાં બંને ગૃહને મંગળવાર સુધી મુલતવી રાખવામાં આવ્યાંા નવી…

    Read More
  • Nov 24,2021

    ભાજપના લગ્ને લગ્ને કુંવારા મંત્રી ગજેન્દ્રસિંહે

    શરીર સંબંધ બાંધ્યા, હવે મોતની ધમકી આપે છેભાજપ રાજમાં પક્ષની જ મહિલા કાર્યકર અસલામત, CBIને પત્ર મારી પત્ની સુખ આપતી નથી એમ કહીં MLAક્વાર્ટર્સમાં વારંવાર શારીરિક સંબંધ બાંધનારા મંત્રીએ સેક્સ માણ્યા બાદ મહિલા દલિત હોવાથી લગ્ન નહીં કરે એવો જવાબ…

    Read More
  • Nov 24,2021

    મ્યુનિ. કમિ.ની દાદાગીરી : નાના ધંધાર્થીને કહ્યું ‘ગેટ લોસ્ટ’

    ચેમ્બરમાં દબાણ હટાવ સામે વિરોધ પ્રદર્શન કરતા લારીધારકો સામે પિત્તો ગુમાવ્યો ટેબલ ઉપર હાથ પછાડીને કહ્યું 'અવાજ તો મારોય મોટો છે..આઇ સેઈડ ગેટ લોસ્ટ..' પોલીસે અરજદારને બહાર ખસેડયો જૂનાગઢમાં જાહેર માર્ગો ઉપર દબાણ કરીને ઊભા રહેતા લારી ગલ્લાવાળા નાના ધંધાર્થીઓને…

    Read More
  • Nov 16,2021

    બાંગ્લાદેશમાં પાકિસ્તાની ટીમની વિચિત્ર હરકતથી મોટો વિવાદ

    બાંગ્લાદેશમાં પાકિસ્તાની ટીમે મોટો વિવાદ સર્જ્યો બાંગ્લાદેશમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમનો સખત વિરોધ પાકિસ્તાની ટીમ બાગ્લાદેશમાં પોતાના દેશનો ઝંડો લગાવ્યો ટી-20 વર્લ્ડકપની સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરી પાકિસ્તાનની ટીમ પોતાના મિશન પર પહોંચી ગઇ છે. હાલમાં પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ પહોંચી…

    Read More
  • Nov 04,2021

    T20WC: ટી-20 વર્લ્ડકપમાં ભારતે જીતનું ખાતું ખોલાવ્યું

    ભારત-અફઘાનિસ્તાન મેચ ક્રિકેટના સૌથી નાની ફોર્મેટમાં ભારત પાસે છેલ્લી તક આજની મેચ હારતા જ ભારત ટી-20 વર્લ્ડકપથી બહાર થશે ટીમ ઇન્ડિયા માટે હાલમાં ટી-20 વર્લ્ડકપ કોઇ ખરાબ સપનાથી ઓછૂ નથી. ટીમને સતત 2 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ…

    Read More
  • Nov 01,2021

    ટી-20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની સતત બીજી શરમજનક હાર

    ભારત વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ મેચ નોકઆઉટ સમાન ટી-20 વર્લ્ડકપમાં આજે ભારત VS ન્યૂઝીલેન્ડ બને ટીમ માટે કરો યા મરો સમાન જંગ ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ટી-20 વર્લ્ડકપના સુપર-12 રાઉન્ડના ગ્રૂપ-2ની લીગ મેચમાં રવિવારે આમનેસામને થઇ ગઇ છે ત્યારે બંને ટીમો માટે આ…

    Read More
  • Nov 01,2021

    T20WC: ટીમ મેનેજમેન્ટના એક નિર્ણયે ભારતને ડૂબાડ્યું

    ટીમ ઇન્ડિયાના એક નિર્ણયથી બાજી હારી ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટીમ ઇન્ડિયાની શરમજનક હાર ટીમ ઈન્ડિયાનો ટૉપ ઓર્ડર ન્યૂઝીલેન્ડ સામે સંપૂર્ણપણે નિષ્ફળ ટી-20 વર્લ્ડકપ 2021માં રવિવારે ભારત ન્યૂઝીલેન્ડ મહત્ત્વપૂર્ણ મેચ હારી ગયું. ભારતે આ મેચમાં પોતાના બેટિંગ ક્રમમાં ફેરફાર કર્યો હતો, જેના…

    Read More
  • Oct 28,2021

    પાકિસ્તાનની પત્રકારને ભજ્જીએ કાનનો પડદો ખરી જાય તેવો જવાબ આપ્યો

    ભારત-પાકિસ્તાન મેચ બાદ ક્રિકેટનો માહોલ ગરમાયો પાકિસ્તાની પત્રકારની હરભજન સિંહે બોલતી બંધ કરી ભજ્જીએ પાકિસ્તાની મહિલા પત્રકારને ગણાવી અભણ જ્યારથી ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન વિરૂદ્ધ ટી-20 વર્લ્ડકપના મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે, ત્યારથી જ ક્રિકેટનો માહોલ ગરમાયો છે. રોજ પાકિસ્તાન અથવા…

    Read More
  • Oct 28,2021

    IPLમાં અમદાવાદની ટીમ ખરીદનાર કંપની પર લાગ્યો સંગીન આરોપ

    IPLમાં અમદાવાદની ટીમ સામેલ થતા પહેલા જ વિવાદ લલિત મોદીએ CVC કેપિટલ્સ ગ્રુપ પર સટ્ટાનો આરોપ લગાવ્યો IPLમાં સટ્ટાબાજી કંપનીના માલિકે બોલી લગાવી: લલિત મોદી ઇન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન એટલે કે 2022થી બે નવી ટીમો ઉમેરવામાં આવશે. દુબઈમાં યોજાયેલી…

    Read More
  • Oct 12,2021

    દિલ્હીથી ઝડપાયો પાકિસ્તાની આતંકી, AK-47 – ભારતીય પાસપોર્ટ જપ્ત

    દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી આતંકીની ધરપકડ AK-47 - ભારતીય પાસપોર્ટ જપ્ત સ્પેશિયલ સેલે એકે -47, હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક પાકિસ્તાની આતંકવાદીની ધરપકડ કરી છે. આ આતંકવાદી રાજધાનીમા આતંક ફેલાવવાના પ્રયાસમાં હતો. આતંકવાદી પાસેથી સ્પેશિયલ…

    Read More
  • Oct 05,2021

    મહેમાન (ભાગ ૧)

    મેં ઉપરનો છપ્પો ક્યાંક વાંચેલ. આજે અચાનક યાદ આવી ગયું. આજે લખવા બેઠો. ત્યારે અચાનક બધા જ વિચારો ખોવાઈ ગયા. જાણે અચાનક ઓગળી ન ગયા હોય!! અડધો કલાક બેઠો રહ્યો. પણ કંઈ લખાયું નહીં. એક શબ્દ પણ નહિ.

    Read More
  • Oct 01,2021

    ટાટા ગ્રુપ સૌથી વધુ બોલી જીતીને એર ઇન્ડિયાના નવા માલિક બનશે

    એર ઈન્ડિયા હવે ટાટા ગ્રુપની થઈ ગઈ છે. ટાટા ગ્રુપે બોલી જીતી લીધી છે. સરકારે ટાટા સન્સની બોલીનો સ્વીકાર કર્યો છે. સરકારે એમાં 100 ટકા હિસ્સો વેચવા માટે ટેન્ડર મગાવ્યું હતું. એર ઈન્ડિયાની બીજી કંપની એર ઈન્ડિયા સેન્ટ્સ (AISATS)માં સરકાર એની સાથે 50 ટકા હિસ્સો વેચશે.

    Read More
  • Sep 15,2021

    લો બોલો! રતન ટાટાની આ કંપનીમાં 104 વર્ષથી કોઇ CEO જ નહોતા

    ટાટા સન્સને 104 વર્ષમાં પ્રથમવાર CEO મળશે ટાટા ગ્રુપની લીડરશિપમાં ફેરબદલની યોજના ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનનો કાર્યકાળ ફાબ્રુઆરીમાં સમાપ્ત થશે ટાટા ગ્રુપને કંટ્રોલ કરનાર ટાટા સન્સને 104 વર્ષમાં પ્રથમવાર સીઇઓ મળી શકે છે. કંપનીના લીડરશિપ સ્ટ્રક્ચરને રિઓર્ગેનાઇઝ કરવામાં આવી…

    Read More
  • Sep 12,2021

    બે વાર નીતિન પટેલનું નસીબ એક ડગલુ પાછળ જતુ રહ્યું, આ વખતે લોટરી લાગશે કે પત્તુ કપાશે?

    જ્યારે ગુજરાતમાં સીએમ પદ (gujarat cm) ના દાવેદારીનો માહોલ ગરમાય છે ત્યારે ત્યારે નીતિન પટેલનું નામ ટોપ પર હોય છે. પરંતુ હંમેશા નીતિન પટેલનું નસીબ એક ડગલુ પાછળ જતુ રહે છે. અગાઉ બે વાર નીતિન પટેલના નામ સીએમ પદ માટે આગળ આવ્યું છે. પરંતુ બંને વખત તેઓ ચૂકી ગયા છે. આવામાં આ વખતે નીતિન પટેલ (Nitin Patel) ના સીએમ બનવાના ચાન્સ કેટલા છે. શુ તેમને સીએમ પદની લોટરી લાગશે કે પછી પત્તુ કપાશે. જોકે, હાલ સૂત્રોના કહેવા અનુસાર, નીતિન પટેલનું નાયબ મુખ્યમંત્રી તરીકેનું પત્તુ પણ કપાવી શકાય તેવી શક્યતા દેખાઈ છે.

    Read More
  • Jul 01,2021

    મારી ટૂંકી વાર્તા ભીની રાત ભાગ -1

    પૂનમની રાત હોવાથી આકાશમાં ચંદ્ર પૂર્ણ કળાએ ઉગ્યો હતો. વરસાદની ઋતુ હોવા છતાં આકાશમાં છુટા-છવાયા વાદળો જ દેખાતા હતા. આમ છતાં વાતાવરણમાં ઠંડક અને ભેજનું પ્રમાણ સારા એવા હતા. ગયા અઠવાડિયે વરસાદ એક કલાક પણ બંધ નહોતો થયો.

    Read More
  • May 24,2021

    Google I/O ૨૦૨૧: એન્ડ્રોઈડ ૧૨ ઉપરાંત બીજું ઘણું આવી રહ્યું છે

    ટેકનોલોજી વિશ્વ જેની આતુરતાથી રાહ જોતું હોય છે તે Googleની વાર્ષિક I/O ડેવલપર કોન્ફરન્સ ૨૦૨૧માં ગૂગલે પોતાની નવી Android ૧૨ ઓપરેટિંગ સિસ્ટમની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. આ સિવાય કોન્ફરન્સમાં Maps અને Workspace માટે પણ અપડેટ્સ રજૂ કરવામાં આવી હતી.…

    Read More
  • May 13,2021

    મોબાઇલ, કમ્પ્યુટરનો વધુ ઉપયોગ આંખોની સમસ્યામાં ૫૦%નો વધારો

    કોરોનાએ છેલ્લા ૧૫ મહિના કરતાં વધુ સમયથી પગપેસારો કર્યો છે ત્યારથી 'ન્યૂ નોર્મલ' હેઠળ દરેક વ્યક્તિની જીવનશૈલીમાં કોઇને કોઇ પરિવર્તન આવી ગયું છે. જેના ભાગરૃપે સ્કૂલ-કોલેજમાં ઓનલાઇન શિક્ષણ તો ઓફિસમાં હવે ઓનલાઇન મીટિંગ 'ન્યૂ નોર્મલ'નો હિસ્સો થઇ ગયું છે.

    Read More
  • May 07,2021

    तीसरी लहर का खतराः उम्मीद है कि दोनों अपने-अपने हिस्से की जिम्मेदारी निभा लेंगे

    अब तीसरी लहर की बात चूंकि काफी पहले से पता है, उम्मीद की जानी चाहिए कि कम से कम इस बार हमें इस तरह के बहानों का सहारा नहीं लेना पड़ेगा कि लहर अप्रत्याशित रूप से तेज थी या यह कि इसकी भयावहता का किसी को अंदाजा नहीं था। हालांकि अभी भी संभावित तीसरी लहर के आने का समय पता नहीं किया जा सका है, यह भी तय नहीं है कि तब तक कोरोना वायरस के कितने और किस-किस तरह के वैरिएंट आ चुके होंगे।

    Read More
  • May 01,2021

    પ્રધાનમંત્રી મોદીજીને એક દેશવાસી નો ઓપન લેટર.

    આજે "માનનીય" સંબોધન કરતા મારા હાથ ધ્રૂજી રહ્યા છે. તમે સમજી શકશો આ વાત. મને ખબર છે, તમે ચૂંટણીઓ જીતવાના હવામાનમાં એટલા વ્યસ્ત રહો છો, કે સામાન્ય માનવની જિંદગી પ્રત્યે તમને ભાગ્યે જ ખ્યાલ આવતો હોય છે. મજદૂરો,કામદારો અને ગરીબ જનતા તમારા માટે અસ્તિત્વ ધરાવતી હોય તેવું લાગતું નથી!

    Read More
  • Apr 29,2021

    શરીર અને મગજના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે અજમાવો દેશી ઘી

    બાળકોથી લઇને વૃદ્ધ લોકો સુધી દરેક વ્યક્તિ માટે દેશી ઘીનું સેવન ઘણું ફાયદાકારક હોય છે. આ શરીરને શક્તિ આપવાની સાથે-સાથે ઈમ્યૂનિટી બૂસ્ટ કરવાની પણ ક્ષમતા રાખે છે.. તેના રેગ્યુલર સેવનથી કેટલાય પ્રકારની બીમારીઓ દૂર રહે છે. દેશી ઘી આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે જ સારું માનવામાં આવે છે. જાણો, નિયમિત રીતે પોતાના ખોરાકમાં દેશી ઘીનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો આ આપણા શરીરને કયા રોગથી બચાવવામાં મદદરૂપ થશે.

    Read More
  • Apr 27,2021

    "જિંદા કોમ પાંચ સાલ તક ઈંતજાર નહીં કર શકતી"

    જીવન જીવવાનો અધિકાર એટલે માત્ર શ્વાસ લેવાનો અધિકાર નથી. જીવન જીવવાનો અધિકાર એટલે માનવીય ગૌરવ સાથે જીવી શકે, પોતાનો જીવન નિર્વાહ કરી શકે, સ્વાસ્થ્યનો અધિકાર વગેરે..આ પાછળનો ઉદ્દેશ એ છે કે રાજ્યએ લઘુતમ જીવન જરૂરિયાતના હક્કોની રક્ષા કરવી જોઈએ.

    Read More
  • Apr 01,2021

    Small Savings: छोटी बचत की योजनाओं के ब्याज पर चली कैंची, जानिए कितना रहा गया

    पब्लिक प्रोविडेंट फंड या पीपीएफ (PPF) के जरिए निवेश करने वालों को सरकार की तरफ से मायूसी मिली है। ऐसा इसलिए, क्योंंकि इसके ब्याज दर में 70 बेसिस प्वाइंट की कमी की गई है। अभी तक इस पर 7.1 फीसदी का सालाना ब्याज मिल रहा था, जो कि अब घटा कर 6.4 फीसदी कर दिया गया है। इसी तरह 5 साल की नेशनल सेविंग स्कीम (NSC) पर मिलने वाली ब्याज दर में 90 बेसिस प्वाइंट की कमी हुई है।

    Read More
  • Mar 20,2021

    अब नहीं रुलाएगी तेल की बढ़ती कीमत, मोदी सरकार बना रही है खास योजना

    एक्सपर्ट कमेटी में साइंटिस्ट्स, इंडस्ट्री के लोग और विभिन्न मंत्रालयों के नीतिनिर्माता शामिल होंगे। हाइड्रोजन को फ्यूल के तौर पर इस्तेमाल करने के लिए रोडमैप बनाने के वास्ते नीति आयोग के उपाध्यक्ष राजीव कुमार पहले ही दो बार विशेषज्ञों और संबंधित मंत्रालयों के साथ चर्चा कर चुके हैं।

    Read More
  • Mar 18,2021

    1 अक्टूबर से RC को लेकर आ सकते हैं नए नियम, जेब पर पड़ेगा बड़ा असर

    अक्टूबर से कार और अन्य वाहनों की RC को लेकर बड़ा बदलाव हो सकता है। अक्टूबर से 15 साल पुरानी कार की RC को रिन्यू कराने के लिए आपको 8 गुना ज्यादा पैसे चुकाने पड़ सकते हैं। अगर ये नियम लागू हुआ तो आपको कार की RC के रीन्यूअल के लिए आपको 5000 रुपये चुकाने होंगे। जो फिलहाल दी जाने वाली फीस से 8 गुना ज्यादा है

    Read More
  • Mar 15,2021

    मुकेश अंबानी के घर के बाहर PPE किट में सचिन वाझे ही थे? NIA कर रही है जांच

    एनआईए के सूत्रों के मुताबिक एजेंसी इस एंगल से भी पूरे मामले की जांच कर रही है। एक सीसीटीवी फुटेज में एंटीलिया के पास पीपीई किट पहने एक शख्स दिख रहा है। यह उसी दिन का फुटेज है, जिस दिन संदिग्ध स्कॉर्पियो मिली थी। एजेंसी फिलहाल इस बात की जांच करने में जुटी है कि पीपीई किट पहने हुए जो शख्स दिख रहा है, वह सचिन वाझे ही हैं या कोई और है।

    Read More
  • Feb 23,2021

    एयरपोर्ट पर पैपराजी को देख भड़क गए कपिल शर्मा, कहा- पीछे हटो, उल्लू के पट्ठे

    कॉमेडियन और एक्टर कपिल शर्मा सोमवार को व्हीलचेयर पर बैठकर एयरपोर्ट से निकलते हुए नजर आए। कपिल के कुछ वीडियो सोशल मीडिया पर वायरल हो रहे हैं, जिसमें वह व्हीलचेयर पर बैठे हुए दिख रहे हैं और एक अटेंडेंट उन्हें एयरपोर्ट से बाहर लेकर जा रहा है। इस दौरान कपिल पैपराजी को देखकर बुरी तरह भड़क गए और फोटोग्राफर्स को उल्लू के पट्ठे कह दिया।

    Read More
  • Feb 12,2021

    સુરતમાં રસ્તા પર રમકડાં વેચતા છોકરા ની ઈમાનદારી..

    સુરત ના સુમુલ ડેરી વિસ્તારમાં એક ભાઈની 2 નંગ સોનાની લગડી પડી ગયેલ હતી. જે જોઈને આ છોકરાને થયું કે કોઈક ની મહામહેનતની કમાણીથી આ લગડીઓ ખરીદેલ હશે, એટલે એણે લઈને સુમુલ ડેરીના પાર્લરમાં બતાવીને કહી દીધું કે આ 2 લગડી કોઈકની પડી ગયેલ છૅ જો મૂળ માલિક આવે તો સુમુલ વાળાને સાક્ષી માં રાખીને આપી શકે.

    Read More
  • Feb 01,2021

    Budget 2021-22 Vehicle Scrappage Policy: बजट में आपकी पुरानी कार पर भी आई खबर, जानिए कब तक रहेगी साथ

    वित्त मंत्री निर्मला सीतारमण (Finance Minister Nirmala Sitharaman) साल 2021-22 का आम बजट पेश कर रही हैं। यह एक अंतरिम बजट समेत मोदी सरकार का नौवां बजट होने वाला है। यह बजट ऐसे समय पेश हो रहा है, जब देश कोविड-19 संकट से बाहर निकल रहा है। यह बजट कई मायनों में ऐतिहासिक है उम्मीद की जा रही है कि इसमें महामारी से पीड़ित आम आदमी को राहत दी जाएगी।

    Read More
  • Feb 01,2021

    Budget 2021-22: बजट के दिन टाटा मोटर्स और इन्फ्रा शेयरों पर रखें नजर, खुल सकती है किस्मत

    वित्त मंत्री निर्मला सीतारमण (Finance Minister Nirmala Sitharaman) आज यानी 1 फरवरी को वित्त वर्ष 2021-22 का बजट पेश करेंगी। मोदी सरकार का इन्फ्रास्ट्रक्चर पर काफी जोर रहा है। माना जा रहा है कि वित्त मंत्री बजट में रेलवे, रोड और ग्रामीण विकास के लिए बड़ी घोषणा कर सकती हैं। अगर ऐसा होता है तो सोमवार को इन्फ्रास्ट्रक्चर सेक्टर की कंपनियों के शेयरों में तेजी आ सकती है।

    Read More
  • Jan 31,2021

    સાંધા ના દુખાવા કેમ થાય છે ? સાંધા બદલવાની કેમ જરૂર પડે જાણો સંપૂણ માહિતી…

    ની રિપ્લેસમેન્ટ , સાંધા નો ગોળો બદલાવ્યો , ઘુટણ બદલાવ્યા જેવા શબ્દો અને સર્જરી આજે સાવ સામાન્ય બની છે. શા માટે આવી જરૂર પડે છે ? કારણકે હડકુ ઘસાઈ જાય છે. સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. જેના કારણે આવું કરાવવું પડે છે. જે સામાન્ય રીતે અસ્થિવા કહેવામાં આવે છે. આજે આપણે અસ્થિવા ના લક્ષણો , સારવાર અને તેનાથી બચવાના ઉપાય પર વાત કરવાના છીએ.

    Read More
  • Jan 31,2021

    આ બીમારી મા બાળકો ૧૫-૨૦ વર્ષ ની વયે મૃત્યુ પામે છે. જણો સંપૂર્ણ માહિતી…

    આ બીમારી મા બાળકો ૧૫-૨૦ વર્ષ ની વયે મૃત્યુ પામે છે. જણો સંપૂર્ણ માહિતી… થેલેસેમિયા એ વારસાગત માતા-પિતા પાસેથી મળતો જનીન દ્રવ્ય નો લોહી ને લગતો રોગ છે. થેલેસેમિયા બાળકોમાં રહેલું લોહી જેમાં આવેલ હિમોગ્લોબીન એટલે કે લોહીના ટકા ઓછા થઈ જાય છે. તેથી બાળકના શરીરમાં પૂરતા પ્રમાણમાં લોહી રહેતો નથી અને તેને અનેમીયા જેવા લક્ષણો જોવા મળે છે.

    Read More
  • Jan 06,2021

    કિડનીની બીમારીના આ 12 લક્ષણો અને નેચરલ ઉપાય.

    ભારતમાં કિડનીના રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. તેની પાછળનું મુખ્ય કારણ લોકોમાં એના પ્રત્યેની જાગૃતિનો અભાવ છે. કિડનીના રોગો અને જનજાગૃતિ માટે વિશ્વમાં દર વર્ષે કિડની દિવસ ઊજવવામાં આવે છે. જેથી આ નિમિત્તે અમે તમને કિડનીના રોગો સંબંધી કેટલીક માહિતી આપીશું.

    Read More
  • Dec 25,2020

    मरे हुए एलियंस का घर हो सकती है आकाश गंगा, अपने ही विज्ञान के शिकार हो गए परग्रही: शोध

    जापानी विशेषज्ञों ने कहा कि ऐस्टरॉइड Ryugu से आए ये नमूने मोटाई में 0.4 इंच के हैं और चट्टान की तरह से कठोर हैं। इससे पहले जापानी विशेषज्ञों ने हयाबूसा 2 यान से आए एक और नमूने की तस्‍वीर जारी की थी। इसमें छोटे, काले और रेत की तरह से कण दिखाई पड़े थे। अंतरिक्ष यान ने फरवरी 2019 में इस नमूने को दूसरी जगह से अलग से इकट्ठा किया था। जापानी यान ने दूसरी बार ऐस्‍टरॉइड के सतह पर से नमूनों को इकट्ठा किया। इस नमूने को यान के दूसरे हिस्‍से में पाया गया है। जापानी यान दूसरी बार जुलाई 2019 में ऐस्‍टरॉइड पर उतरा था। इस दौरान यान ने एक इंपैक्‍टर को ऐस्‍टरॉइड की सतह पर गिराया था जिसने उसकी सतह पर विस्‍फोट किया। इससे ऐस्‍टरॉइड के वे नमूने ऊपर आ गए जो स्‍पेस रेडिएशन से प्रभावित नहीं थे।

    Read More
  • Dec 24,2020

    "મિસ્ટર બી." મારી એન્જિનિયરિંગની યાત્રા (ભાગ -20)

    હું આગળના ભાગોમાં જણાવી ચુક્યો છું કે મેં ક્યારેય આલ્કોહોલ લીધો નથી. આજ સુધી તેનું એક ટીપું પણ ચાખ્યું નથી. (મને બારમા ધોરણથી ઓળખનારા મિત્રો આ બધું વાંચી રહ્યા છે. અને જો ખોટું બોલતો હોઉં, તો મને ગાળો દેવા માટે એક ક્ષણનો પણ વિલંબ કરે તેવા નથી.) મને દારૂની વાસથી જ એલર્જી છે. પણ મારી સાથે રહેનારા તો મેહફીલ કરતા.

    Read More
  • Dec 20,2020

    આદિવાસી મંદિરનો પૂજારી કેમ ન બની શકે? મારી એન્જિનિયરિંગની યાત્રા (ભાગ 19)

    બધાની સાથે આવું જ થતું હોય છે. પણ મોટા ભાગના આ વાત સ્વીકારતા નથી. આખરે આપણે આપણા અનુભવો દ્વારા તો શીખીએ છીએ. જો આવું ન હોય તો પછી જીવંત અને મૃત વ્યક્તિ વચ્ચે ફરક શું? આમ મારા શબ્દોમાં, મારા વિચારોમાં વિરોધાભાસ જણાય, તો જે જુના વિચારો હોય તેને રદ માનવા. બધાની સાથે આવું જ થતું હોય છે. પણ મોટા ભાગના આ વાત સ્વીકારતા નથી. આખરે આપણે આપણા અનુભવો દ્વારા તો શીખીએ છીએ. જો આવું ન હોય તો પછી જીવંત અને મૃત વ્યક્તિ વચ્ચે ફરક શું? આમ મારા શબ્દોમાં, મારા વિચારોમાં વિરોધાભાસ જણાય, તો જે જુના વિચારો હોય તેને રદ માનવા.

    Read More
  • Dec 15,2020

    બીજાને શુદ્ર કહેનારા પોતે કેવા છે?

    ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકોર બોલે છે, "શુદ્રને શુદ્ર કહેવામાં આવે તો ખોટું લાગે છે..આમાં ખોટું શું છે?".. આ વાક્ય સાધ્વી પ્રજ્ઞાનું માનસિક સ્તર બતાવે છે. પણ પ્રશ્ન થાય છે, "પોતાની જાતને "કટ્ટર હિન્દુ" કહેનારા આટલા બધા માનસિક રીતે દરિદ્ર હશે?"..

    Read More
  • Dec 13,2020

    રવિવારની રામાયણ.

    રવિવાર એટલે રજાનો દિવસ. આખા સપ્તાહમાં ઘણા બધા કામોની યાદી બનાવવામાં આવી હોય, એ આશાએ કે રવિવારે તેમને પૂરા કરી શકાશે... અને રજાનો દિવસ આ કામો કરવામાં ક્યારે વિતી જાય, તેની ખબર પણ ના રહે. વળી, કામોની યાદી એવડી મોટી હોય કે માત્ર અડધા જેટલા કામો થઈ શકે. રવિવારે એટલું બધું થાકી જવાય કે સોમવારે થાક ઉતારવાની રજા રાખવાનો વિચાર આવે!! અને વોટ્સઅપ ઉપર આવતા કાર્યસ્થળ ઉપરના મેસેજની શું વાત કરવી?

    Read More
  • Dec 07,2020

    દાંપત્યજીવન ભાગ-૨

    સાત પગલાં આકાશમાં નહીં, પણ જમીન ઉપર ભરવાની જરૂર છે. કારણ કે આકાશ સ્વપ્નાઓ, આકાંક્ષાઓ અને કલ્પનાઓથી ભરેલું છે. જ્યારે ઊભા રહેવાનું તો વાસ્તવમાં જમીન ઉપર જ છે... જમીન વાસ્તવિકતા છે. ભલે, આપણને પસંદ આવે કે ના આવે. પણ તે વાસ્તવિકતા બદલાવાની નથી.

    Read More
  • Dec 05,2020

    દાંપત્યજીવન ભાગ ૧

    સૌથી વધુ આનંદ અને સંતોષ આપનારી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ઘણા કિસ્સાઓમાં પારાવાર હતાશા અને દુઃખ આપનાર બની ગયેલ, હું જોઈ રહ્યો છું. સબંધનું કબ્રસ્તાન છવાયેલું દેખાય છે. જેમાં ઘણા બધા આનંદ આપનારા મધુર સંબંધો દટાઈ ગયા છે. તેની ઉપર બાવળની કાંટાળા ઝાડ ઉગી નીકળ્યા છે.

    Read More
  • Dec 01,2020

    ઝેરી સર્પો ઘરમાં ન રખાય.

    જેમ સર્પ પોતાનો સ્વભાવ નથી બદલી શકતો, તેમ રોમે - રોમમાં નફરત રાખનાર, આવા લોકો પણ નથી બદલી શકતા. તે માટે તેવો દયાને પાત્ર છે. કારણકે તેમને પોતાને પણ નથી ખબર કે તેવો શું કરી રહ્યા છે? તેમને પોતાને જેવા ઘરના સંસ્કારો મળ્યા છે, તે પ્રમાણે વર્તે. એટલે જ ગાળો આપનાર પ્રત્યે હું નફરત રાખતો નથી.

    Read More
  • Nov 18,2020

    કોમ્યુનિસ્ટ ઘોષણાપત્ર. એન્જિનિયરિંગની યાત્રા (ભાગ 18)

    કોમ્યુનિસ્ટ ઘોષણાપત્ર બુકનો પરિચય આપવાની મારે જરૂર નથી. કાલ માર્ક્સ અને ફ્રેડરિક દ્વારા લખાયેલી આ નાનકડી ચોપડી મોટા-મોટા હજારો ગ્રંથો બરાબર ગણી શકાય. "દુનિયાના મજદૂરો એક થાવ" આ વાક્ય પહેલી વખત મેં વાંચ્યું, અને તે પહેલી વખતમાં જ તેમાં રહેલી ભાતૃભાવનાની, માનવતાની લાગણીથી હું રોમાંચિત થઈ ગયો.

    Read More
  • Nov 18,2020

    ધર્મ પરિવર્તન મારી એન્જિનિયરિંગની યાત્રા (ભાગ 17)

    જો કોઈને બાઇબલના સિદ્ધાંતો ગમ્યા હોય, અને રાજીખુશીથી ખ્રિસ્તી ધર્મ અપનાવે તો તેમાં કંઈ વાંધો લઇ શકાય નહીં. પણ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ હિન્દુ દેવી-દેવતાઓને કે હિન્દુ તત્વજ્ઞાનને ગાળો શા માટે દેવાની? મને કોઈ સિદ્ધાંત ગમતો હોય તે હું માનું. તમને બીજો કોઈ સિદ્ધાંત, તો તમે તે માંનો.. અને આપણી અસહમતાને રાજીખુશીથી નિભાવી શકીએ. અને તે જ સાચા અર્થમાં સ્વતંત્રતા અને માનવતા ગણાય.

    Read More
  • Nov 18,2020

    જુદા જુદા પુસ્તકોનો પ્રભાવ મારી એન્જિનિયરિંગની યાત્રા (ભાગ 16)

    મકેતુનું ગુજરાતી સાહિત્યમાં મોટું યોગદાન છે. ખાસ કરીને ટૂંકી વાર્તાઓ લખવાની કેડી ધૂમકેતુએ કંડારી તેમ કહી શકાય. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા લખવાનું સૌપ્રથમ ધૂમકેતુએ ચાલુ કર્યું. સામાન્ય મજૂરવર્ગની વાર્તાઓ અને તેની લાગણીઓને શબ્દો દ્વારા ચિતરવાની કળા ધૂમકેતુની કલમ જ કરી શકે. “ધૂમકેતુ” ખરેખર ગુજરાતી સાહિત્યનો “ધૂમકેતુ” જ છે.

    Read More
  • Nov 18,2020

    હોસ્ટેલમાંથી બહાર રહેવા ગયા. મારી એન્જિનિયરિંગની યાત્રા (ભાગ 15)

    પહેલું વર્ષ પૂરું થયું એટલે હોસ્ટેલના બદલે બહાર રહેવા જવાનું નક્કી કર્યું. હોસ્ટેલમાં આમ પણ ગમતું નહોતું. અમને ત્યારે ગામથી થોડે દુર, એમ કહો કે છેવાડે એક રૂમ મળ્યો. નીચે મકાનમાલિક રહેતા અને ઉપરના બે રૂમમાંથી એક રૂમ, જે પ્રમાણમાં નાનો હતો, તે અમને ભાડેથી આપ્યો. તે સમયે વ્યક્તિ દીઠ 800 રૂપિયાનું ભાડું લીધેલું. જોકે તે સમય પ્રમાણે આ રકમ થોડીક વધારે જ કહેવાય. અને રૂમ પણ પ્રમાણમાં નાનો હતો. અમે ત્રણ, હું વિશાલ અને તન્મય ત્યાં રહેવા ગયા..

    Read More
  • Oct 18,2020

    "મહારાજા લાયેબલ કેસ" અને "મહારાજ" નવલકથા વિશે.

    વલ્લભ સંપ્રદાયના ગુરુઓ તેમના અનુયાયીયોનાં વહેમ તથા અંધશ્રદ્ધાનો લાભ લઈ તેમની પાસેથી અઢળક નાણાં મેળવતા અને તેમની સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરતા. આ રીત સત્તરમા સૈકાથી ચાલી આવતી અને ઓગણીસમા સૈકામાં ચાલું રહી હતી. કરસનદાસ મૂળજી (૧૮૩૨-૧૮૭૧) વલ્લભ સંપ્રદાય પાળતા કુટુંબમાં જન્મેલા સમાજ-સુધારક અને મુંબઈની બુદ્ધિવર્ધક હિંદુ સભાના સક્રિય કાર્યકર હતા. તેઓ ધર્માચાર્યોની અનીતિના ભારે વિરોધી હતા. તેઓ સત્યપ્રકાશ નામનું સામયિક ચલાવતા હતા. તેમાં તેમણે વલ્લભ સંપ્રદાયના ધર્મગુરુઓને ઉઘાડા પાડવા માંડ્યાં. તેમણે તેમના લેખો 'ગુલામી ખત', 'મહારાજોનો જુલમ', 'મહારાજોના મંદિરમાં ઝાપટનો માર', 'મહારાજોના મંદિરમાં અનીતિ', 'મહારાજોનો લોભ', 'વાણિયા મહાજનની હાલત', 'મહારાજોના લાગા' વગેરે શીર્ષકોથી પ્રસિદ્ધ કર્યા હતાં. 'મહારાજોનો જુલમ' નામના લેખમાં કરસનદાસે લખ્યુ છે

    Read More
  • Oct 16,2020

    Karachi Terror Attack: कौन है बलूचिस्तान लिबरेशन आर्मी, जिसने पाक की नाक में किया दम

    Karachi Terror Attack: बलूचिस्तान लिबरेशन आर्मी (Balochistan Liberation Army) की शुरुआत 1970 के दशक में ज़ुल्फ़िक़ार अली भुट्टो के शासनकाल में हुई थी। उस समय इस छोटे से आतंकी संगठन ने बलूचिस्तान के इलाके में पाक सेना के नाक में दम कर रखा था। जब पाकिस्तान में सैन्य तानाशाह जियाउल हक सत्ता में आए तो उन्होंने बलूच नेताओं से बातचीत कर इस संगठन के साथ अघोषित संघर्ष विराम कर लिया।

    Read More
  • Oct 04,2020

    યાદો કી બારાત ભાગ ૧

    આજે જ્યારે ભૂતકાળના લેખાજોખા લઈને બેઠો છું. ત્યારે બે નામ મને યાદ આવે છે. નિકુંજ સાહેબ અને પીન્ટુ સાહેબ. મને મદદરૂપ થનારા વ્યક્તિઓની યાદી બનાવવાની હોય તો આ બે નામ તેમાં જરૂર હોય. જોકે આજ સુધી હું તેમનો માનવો જોઈએ એટલો આભાર માની શક્યો નથી.

    Read More
  • Sep 19,2020

    अमेरिका ने बनाया छठवीं पीढ़ी का एडवांस फाइटर जेट, रूस-चीन पर पड़ेगा भारी

    US Air Force 6th Generation Fighter Jet: अमेरिका ने गुपचुप तरीके से छठवीं पीढ़ी के अत्याधुनिक फाइटर जेट के प्रोटोटाइप को उड़ाकर इतिहास रच दिया है। यह जेट दुनिया में मौजूद सभी प्रकार के विमानों से तेज, घातक और अत्याधुनिक हथियारों से लैस है। इस प्लेन को अमेरिका के नेक्स्ट जेनरेशन एयर डोमिनेंस प्रोग्राम के तहत डिजाइन और डेवलप किया गया है।

    Read More
  • Sep 06,2020

    વહાણ ડૂબતા ડૂબતા બચી ગયું. મારી એન્જિનિયરિંગની યાત્રા (ભાગ ૧૪)

    બીજી એક વાત અહીં જણાવી દઉં. "ડીટેન" થનારાઓમાં અંગ્રેજી માધ્યમમાંથી આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હતી. ગુજરાતી માધ્યમમાંથી આવનારા વિદ્યાર્થીઓતો મોટા ભાગના ૮ ઉપરના વિષયો પાસ કરી ગયા હતા. કેટલાક તો 12 વિષય પણ પાસ થઈ ગયા હતા. આથી અંગ્રેજી માધ્યમ માટે જે "મોહ" આજે છે, તેનો કોઈ અર્થ નથી. જે પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકવા માંગે છે, તેણે આ વિશે થોડું વિચારી લેવું જોઇએ..

    Read More
  • Sep 04,2020

    हजारों सैनिक, टैंक आमने-सामने... सीमा पर चीन और भारत के तनाव का नक्शा देखिए

    India-China Border Issue : पूर्वी लद्दाख में देशों ने एक-दूसरे के आमने-सामने भारी संख्या में फौजियों, टैंकों, हथियारयुक्त वाहनों और हॉवित्जर तोपों में तैनात कर रखा है। इस बीच इंडियन आर्मी चीफ जनरल एम. एम. नरावणे ने गुरुवार को चुशूल सेक्टर पहुंचकर वहां की रक्षा तैयारियों का जायजा लिया। वहीं, एयर चीफ मार्शल आरकेएस भदौरिया ने भी अग्रिम मोर्चों के सैन्य हवाई अड्डों का निरीक्षण किया।

    Read More
  • Sep 01,2020

    પુસ્તકો એ મારું ઈન્વેસ્ટમેન્ટ

    પુસ્તકોનો પણ સ્વાદ હોય છે. કેટલાક વાંચતાની સાથે જ પચી જાય એવા સરળ હોય છે. બપોરના ભરપેટ જમીને આડા પડ્યા હોઈએ અને વાંચવાની મજા આવી જાય. તો કેટલાકને પચાવવા અઘરા છે. તે માટે સમય આપવો પડે. વારંવાર વાંચવા પડે. સંદર્ભગ્રંથોનો ઉપયોગ કરવો પડે. અને વાગોળતા વાગોળતા પચાવવા પડે. આ પુસ્તકો આરામના સમય માટેના નથી હોતા

    Read More
  • Aug 16,2020

    ધૂળમાં આળોટતું બાળપણ એક ટૂંકી વાર્તા

    બગીચો સરસ બનાવેલો હતો અને થોડી ક્ષણોમાં જ મનને પ્રફુલ્લિત અને આનંદિત કરી દે એવું વાતાવરણ રહેતું.આમ પણ કુદરતી વાતાવરણ, વૃક્ષો અને રંગબેરંગી ફૂલો અને રાત્રે પાછા આવતા પક્ષીઓનો કલબલાટ કોને ન ગમે?.... સ્વર્ગ તે તો અહીં જ છે. કુદરતે સ્વર્ગ બનાવેલું જ છે. આપણે તેમાં કોંક્રિટના જંગલો બનાવી નરકનું નિર્માણ કરીએ છીએ.

    Read More
  • Aug 08,2020

    मिसाइल दागी तो परमाणु बम से देंगे जवाब, रूस ने अटॉमिक हमले के नियम बदले

    Russia Nuclear Doctrine: रूस ने अपने परमाणु नीति में बड़ा संशोधन करते हुए ऐलान किया है कि अगर उसके ऊपर किसी भी बैलिस्टिक मिसाइल से हमला होता है तो वह पलटवार में परमाणु बम दाग सकता है। रूसी मिसाइल हमले को डिटेक्ट करने वाली चेतावनी प्रणाली यह निर्धारित नहीं कर सकती है कि लॉन्च की गई मिसाइल परमाणु हथियारों से लैस है या नहीं।

    Read More
  • Jul 20,2020

    बाढ़ से चीन बेहाल, पानी का दबाव कम करने के लिए बांध को धमाके से उड़ाया

    China blasts dam: चीन में भारी बारिश के बाद आई बाढ़ से लाखों लोग प्रभावित हैं। बाढ़ के कारण अबतक 140 से ज्यादा लोगों की मौत हो चुकी है। वहीं, चीन के च्यांगशी प्रांत के पोयांगहू झील घाटी में भारी बारिश और बाढ़ से 52.1 लाख लोग प्रभावित हुए हैं। इस बीच अनहुई प्रांत में बाढ़ के पानी का दबाव कम करने के लिए चीन ने एक बांध को धमाके से उड़ा दिया है।

    Read More
  • Jun 22,2020

    "મજાક મસ્તીમાં નીચે પડ્યો" મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ - 12

    હું મારા બીજા મિત્ર પ્રકાશ અને તેજા સાથે વડોદરા તેને જોવા ગયેલો. આજે મને યાદ નથી આવતું કે કઈ હોસ્પિટલમાં તેને દાખલ કર્યો હતો. પણ જ્યારે અમે તેને હોસ્પિટલમાં મળ્યા ત્યારે તે પથારી પરથી હલી શકતો ન હતો. પણ ચહેરો અને આંખો હલાવી શકતો અને વાતચીત સાંભળી અને સમજી શકતો હતો. અમને બધાને જોઈને તેણે ઓળખી લીધા અને સ્માઇલ આપી હતી. તેને કરોડરજ્જુમાં બહુ ખરાબ ઇજા આવી હતી. ડોક્ટરનું કહેવું હતું કે તે આખી જિંદગી ઉભો થઇ શકશે નહીં.

    Read More
  • Jun 03,2020

    "કેમેસ્ટ્રીનું પેપર" મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ - 11

    હું આ બધું સમયના ક્રમ પ્રમાણે લખી રહ્યો છું. જે ઘટનાઓ આવતી જાય તે ઉતારી રહ્યો છું. આ લખવા સમયે મારી પાસે કોઈ નોટ કે લખેલ કાગળ નથી. જેનો આધાર લઇ હું લખી શકું. મને યાદ આવતું જાય, તે પ્રમાણે લખી રહ્યો છું. બનવાજોગ છે કે હું એકાદ વાત ભૂલી ગયો હોવ. તો મારા તે સમયના મિત્રો જે આ વાંચી રહ્યા છે, તેમને વિનંતી કે મારું ધ્યાન દોરે.

    Read More
  • May 29,2020

    જાણો વીર સાવરકરની જન્મ જયંતી સંબંધિત રસપ્રદ વાતો

    સાવરકરને માત્ર હિન્દુત્વવાદી ચીતરવા અને માત્ર અને માત્ર ગદ્દાર, નપુસક કહેનાર (પક્ષો) લોકોએ પોતાનો ઇતિહાસ ભૂલી ગયા લાગે છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે અસભ્ય બોલવું, લખવાનું.. તે જાપાનના પાડીતા કુતરા હોય તેવા ચિત્રો છાપવાનું. ભગતસિંહના બલિદાનના દિવસે "ભગતસિંહ માર્કસવાદી નથી" તેવા લેખ છાપવાનું.... વગેરે તેઓના ઇતિહાસના કાળા કામો છે.

    Read More
  • May 27,2020

    अमेरिका और भारत से तनाव के बीच चिनफिंग ने दिए युद्ध की तैयारी के आदेश

    कोरोना वायरस महामारी (Coronavirus) के बीच चीन के राष्ट्रपति शी चिनफिंग (Xi Jinping) ने चीनी सेना (Chinese Army) को युद्ध की तैयारी (Prepare for War) करने के निर्देश दिए हैं। बता दें कि भारत-चीन सीमा पर भी दोनों देशों की सेनाएं आमने सामने हैं। ऐसे में भारत के लिए भी चीनी राष्ट्रपति का यह आदेश चिंता की बात है। उधर अमेरिकी प्रशासन ने भी ऑस्ट्रेलिया की मदद के लिए 1200 मरीन कमांडो को तैनात करने की मंजूरी दे दी है।

    Read More
  • May 25,2020

    "પરીક્ષાનું ફોર્મ" મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ - 10

    ફોર્મ ભરવાનું ચાલુ હતું તે વખતે જમવાનું ન મળે. હોસ્ટેલ પર જમવા જવાય નહીં. ફોર્મ ભરવાની માથાકૂટમાં સમયે જ ન રહે. હોસ્ટેલ સુધી ચાલતા જઇને જમીએ અને પાછા ચાલતા આવ્યે. આખો દિવસ ચા-નાસ્તો કરીને કાઢવો પડે. આમ ત્રણ દિવસ વિત્યા. હજી ફોર્મ ભરાયું નહીં. હું હાર્યો અને કંટાળ્યા. ત્રીજા દિવસે રૂમ પર આવી જાહેરાત કરી કે "હવે ફોર્મ ભરવું નથી, જે થવું હોય તે થાય"

    Read More
  • May 23,2020

    Menstrual Hygiene: पीरियड्स में क्यों अपवित्र हो जाती हैं महिलाएं?

    शहरों में भी आपको अपने आस-पास ऐसे कई घर देखने को मिल जाएंगे, जहां महिलाओं को पीरियड्स के दौरान पूजा करने और रसोई में जाने की अनुमति नहीं होती है। जिस सोच को आप सिर्फ रूढ़िवादी मान रहे हैं, वह दरअसल महिलाओं के स्वास्थ्य के लिए शुरू की गई थी, जो बदलते-बदलते एक सामाजिक बुराई बन गई...

    Read More
  • May 20,2020

    શું મજૂરોને ગુલામ બનાવી દેવા છે? Part -2

    તેમને ભારતનો “ગ્રોથ” ન થવામાં “લેબર લો” જ દેખાય છે. તેમનો તર્ક છે કે “જે રીતે ચીનમાં “લેબર લો” નથી, તેમ ભારતમાં પણ “લેબર લો” કાઢી નાખવા જોઈએ.” હવે આ સજ્જનોને શું કહેવું?

    Read More
  • May 18,2020

    શું મજૂરોને ગુલામ બનાવી દેવા છે?

    રસ્તામાં તેમના અકસ્માતોના……. પોલીસની હેરાનગતિના સમાચારો દરરોજ આવતા રહે છે. લોક્ડાવુંન જાહેર થયાના આટલા દિવસો બાદ પણ.... આજે પણ પગપાળા જતા લોકોના સમાચારો આવી રહ્યા છે. આમાંના કોઈ રસ્તામાં બીમારીને કારણે મૃત્યુ પામ્યા, તો કોઇ વળી અકસ્માતમાં કચડાઈને. ઘણા તો પોતાના નાના બાળકો લઈને ચાલી રહ્યા છે. આ બધું હું રોજ નજરે જોઈ રહ્યો છું. મારું ઘર “અમદાવાદ સુરત હાઇવે’ પર જ છ. દરરોજ મોટા મોટા બેગ લઈને ચાલતા જતા કામદારો અને મજૂરો દેખાય છે.

    Read More
  • May 16,2020

    "શા માટે" મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ - 9

    જ્યારે એન્જિનિયરિંગની શરૂઆત કરી ત્યારે હું કોરા કાગળની ચોપડી લઈને નીકળ્યો હતો. જાતજાતના અનુભવોએ તેમાં મારા રંગીન અને કાળા ચિત્ર દોર્યા. અને જ્યારે એન્જિનિયરિંગ પૂર્ણ કરી બહાર આવ્યો ત્યારે તેમાં ઠીક ઠીક અનુભવો ચિતરાયેલા હતા. આ અનુભવો એ મને ઘડ્યો..

    Read More
  • May 13,2020

    क्या पीएम मोदी ने अर्थशास्त्री अभिजीत बनर्जी की बात मान ली?

    कोरोना के इस संकट में देश की अर्थव्यवस्था को स्थिर करने के लिए बीते 5 मई को अर्थशास्त्री अभिजीत बनर्जी ने केंद्र सरकार को अमेरिका जैसे देशों की तरह भारत की जीडीपी का एक बड़ा हिस्सा खर्च करने की सलाह दी थी। उधर, पीएम मोदी ने मंगलवार को अपने संबोधन के दौरान 20 लाख करोड़ रुपये के विशेष आर्थिक पैकेज की घोषणा कर दी है। यह धनराशि भारत की जीडीपी का करीब 10 प्रतिशत है। पीएम का यह फैसला बनर्जी की सलाह पर आधारित माना जा रहा है।

    Read More
  • Apr 29,2020

    मां थी तो दुआएं साथ थीं, शायद इरफान ये जानते थे, मुनव्वर के शेर के जरिए किया था जिक्र !

    अपने अभिनय के दम पर बॉलीवुड के खास अभिनेताओं में जगह बनाने वाले एक्टर इरफान खान अब इस दुनिया से रूखसत हो गए हैं। बुधवार को मुंबई के कोकिला बेन अस्पताल में उन्होंने अंतिम सांस ली। दो दिन पहले उनकी मां भी इंतकाल हो गया था। अपनी मां सईदा के साथ उनका गहरा नाता था, जिसे उन्होंने एक इंटरव्यू में मशहूर शायर मुनव्वर राणा की पंक्तियों के साथ व्यक्त किया था, जो उनके मां और उनके एक साथ चले जाने की इतफाक को भी बयान करते हैं।

    Read More
  • Apr 24,2020

    जरूरतमंदों को बांटा 1-1 किलो आटा, फिर उन पैकेटों से निकले 15-15 हजार रुपए

    गुजरात में लॉकडाउन के बीच गरीबों एवं अन्य वंचित तबके के लिए कई सामाजिक संस्थाएं और संपन्न सेठ खाने-पीने की मदद दे रहे हैं। यहां सूरत में गोराट स्थित कॉजवे रोड इलाके के कुछ लोगों ने मदद का अनोखा तरीका अपनाया है। उन्होंने गरीबों-भिखारियों को 1-1 किलो आटा देने की घोषणा की। जरूरतमंद लोग उन पैकेट्स को ले

    Read More
  • Apr 23,2020

    મારી એન્જિનિયરિંગની યાત્રા ની આત્મકથા ભાગ -1 એન્જિનિયરિંગમાં એડમિશન

    એન્જિનિયરિંગમાં એડમિશન માટે તે વખતે ઓનલાઇન પદ્ધતિ ન હતી. એન્જિનિયરિંગની બધી જ કોલેજો માટે એક જ ફોર્મ ભરવામાં આવતું. અને તે બેંકમાં મળતું. ફોર્મ ભરીને પોલિટેકનિક કોલેજમા આપી આવવાનું. ત્યારબાદ મેરીટ પ્રમાણે બધાને અમદાવાદ, એલ. ડી. કોલેજ પર બોલાવે. બધા ડોક્યુમેન્ટ અને ફી ભરવાના પૈસા બધું જ લેતા જવાનું.

    Read More
  • Mar 17,2020

    वायरल हुआ Adah sharma का ऐसा VIDEO, लोगों ने कहा- Female Baahubali

    बॉलीवुड एक्ट्रेस अदा शर्मा (Adah sharma) इन दिनों अपनी मोस्ट अवेटेड फिल्म 'मैन टू मैन' को लेकर व्यस्त चल रही हैं. 'मैन टू मैन' एक रोमांटिक कॉमेडी फिल्म है जो सेक्स रिअसाइनमेंट सर्जरी की एक कहानी पर आधारित है. इस फिल्म में अदा एक पुरुष के किरदार में नजर आएंगी.

    Read More
  • Mar 16,2020

    Corona ने भारत में बढ़ाई तुलसी के पौधों की मांग, मूल्य में बेहताशा तेजी

    मौसम में आए बदलाव ने प्राकृतिक औषधीय गुणों के कारण रोग प्रतिरोधक क्षमता बढाने में कारगर तुलसी को भारी नुकसान पहुंचाया है, वहीं कोरोना वायरस (Corona virus) के प्रकोप से बचने के लिए लोगों में इसके पौधे की भारी मांग हो रही है। ऐेसा माना जाता है कि तुलसी में 100 गुण होते हैं। यही कारण है कि तुलसी भारतीयों के लिए अमृत मानी जाती है।

    Read More
  • Mar 11,2020

    DNA ANALYSIS: क्या सिंधिया के इस्तीफे के साथ कांग्रेस में बगावत की शुरुआत हो गई है?

    आज सुबह ज्योतिरादित्य सिंधिया ने प्रधानमंत्री नरेंद्र मोदी और गृहमंत्री अमित शाह से मुलाकात की. इस मुलाकात के लिए सिंधिया अपनी गाड़ी खुद चलाकर प्रधानमंत्री से मिलने पहुंचे और मुलाकात के बाद वो गृहमंत्री अमित शाह की गाड़ी से वहां से निकले. यानी पहले ज्योतिरादित्य सिंधिया ने अपने राजनीतिक करियर का स्टीयरिंग व्हील थामा और फिर अपने नए नेता के मार्ग दर्शन में नए राजनीतिक सफर पर निकल पड़े.

    Read More
  • Mar 01,2020

    पुलिस करती है गिरफ्तार तो आपके काम आएंगे ये अधिकार

    देश का कानून नागरिकों को सुरक्षा प्रदान करता है। मजबूत सामाजिक व्यवस्था बनाए रखने के लिए कानून व्यवस्था का सक्षम और सशक्त होना अति आवश्यक है। इसलिए बेहद जरूरी हो जाता है अपने अधिकारों को समझना और उनके उपयोग को जानना। पुलिस थाना और पुलिस को लेकर डरने की आवश्यकता नहीं बल्कि समझदारी से अपने अधिकारों के प्रति जागरूक होने की जरूरत है।

    Read More
  • Feb 20,2020

    एक महीने तक किया गैंगरेप... बीजेपी विधायक सहित 7 के खिलाफ केस दर्ज

    वाराणसी की रहने वाली एक महिला की शिकायत पर भदोही के विधायक रवींद्रनाथ त्रिपाठी और उनके भतीजे सहित सात लोगों के खिलाफ सामूहिक बलात्कार का मामला दर्ज किया गया। बारी-बारी से रेप करने और गर्भपात कराने का आरोप। महिला का मैजिस्ट्रेट के समक्ष बयान कराने के साथ मेडिकल जांच के बाद आगे की कार्रवाई होगी।

    Read More
  • Feb 12,2020

    માત્ર ફેરા ફરવાથી લગ્ન પૂર્ણ થતાં નથી, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મુહૂર્ત, કંકોત્રી, પીઠી અને મીંઢળનું પણ ખૂબ મહત્ત્વ છે

    ભારતીય સંસ્કૃતિમાં જન્મથી મૃત્યુ સુ��ીના તબક્કાવાર કુલ 16 સંસ્કાર પ્રચલનમાં છે. તેમાં લગ્ન/વિવાહ પણ એક સંસ્કાર છે. લગ્નના આઠ પ્રકાર જોવા મળે છે. જેમાં બ્રહ્મ લગ્ન, દેવ લગ્ન, આર્ય લગ્ન, પ્રજાપત્ય લગ્ન, ગંધર્વ લગ્ન, આસુર લગ્ન, રાક્ષસ લગ્ન, પિશાચ લગ્ન પ્રથમ ચાર પ્રકારના લગ્ન શ્રેષ્ઠ જણાવવામાં આવ્યાં છે ત્યાર બાદ અનુક્રમ પ્રમાણે ઉતરતી શ્રેણીના લગ્ન છે. અમદાવાદના મેદનીય જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયા દ્વારા લગ્ન સાથે જોડાયેલ દરેક પ્રકારના રીતિ-રિવાજ અને તેમને શા માટે નિભાવવામાં આવે છે તેના વિશે જણાવવામાં આવી રહ્યું છે

    Read More
  • Feb 10,2020

    કોરોના વાઇરસથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી

    ચીનમાં પોતાનું ઉદગમ સ્થાન ધરાવતા કોરોના વાઇરસે ભારતમાં પણ પ્રવેશ કર્યો છે. અત્યાર સુધીમાં તેની ચોક્કસ રસી અથવા દવા શોધવામાં આવી નથી. તેથી તેનાથી બચીને રહેવામાં જ ફાયદો છે. કોરોના વાઇરસથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવી આવશ્યક છે. કોરોના વાઇરસ પણ એક પ્રકારનો ફ્લૂ છે. તેની અસર ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને જલ્દી થાય છે. યોગ્ય ડાયટ અને યોગનો સહારો લઈને રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે.

    Read More
  • Feb 10,2020

    તમારો ફોન નંબર ટ્રેક તો નથી થઈ રહ્યો ને, આ કોડની મદદથી સ્માર્ટફોન વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી શકો છો

    ટેક્નોલોજીના આ યુગમાં ઘરમાં જેટલા સભ્યો હોય તે તમામની પાસે સ્માર્ટફોન હોય છે. પરંતુ હવે આ ડિવાઈસની સુરક્ષા યુઝર્સ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કેમ કે, આજકાલ હેકર્સ યુઝર્સના ડિવાઈસને ટ્રેક કરવાથી લઈને ડેટા ચોરી કરવા સુધીનો પ્રયાસ કરે છે. એવામાં આ ચાર કોડ તમારી મદદ કરી શકે છે. સામાન્ય રીતે સ્માર્ટફોન યુઝર્સને એ જાણકારી નથી હોતી કે, તેમનું ડિવાઈસ કોઈ ટ્રેક કરી રહ્યું છે કે અથવા તેમના કોલને બીજે ક્યાંક ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે. એવામાં આ કોડ તમને તમારા મોબઈલ ટ્રેક થઈ રહ્યો છે નહીં તેના વિશે જાણકારી આપશે. કોડ *#62# જ્યારે કોઈ તમને કોલ કરે છે, તો ઘણી વખત તમારો નંબર નો-સર્વિસ અથના નો-આન્સર બોલે છે. ત્યારે આવા કિસ્સામાં તમે ફોનમાં આ કોડ ડાયલ કરીને છો કે, કોઈએ તમારા નંબરને રીડાયરેક્ટ તો નથી કર્યોને તે તપાસી શકો છો. તે ઉપરાંત તમારો નંબર ઓપરેટરના નંબર પર રીડાયરેક્ટ કરવામાં આવે છે. કોડ *#21# તમારા ફોનમાં આ કોડને ડાયલ કરવાથી તમે સરળતાથી એ જાણી શકો છો કે, કોઈએ તમારા મેસેજ, કોલ અથવા ડેટાને અન્ય જગ્યાએ ડાઈવર્ટ તો નથી કર્યાને. કોડ ##002# આ કોડ સ્માર્ટફોન માટે બહુ ખાસ છે, કેમ કે, તેની મદદથી તમે સરળતાથી તમે કોઈ પણ ફોનની તમામ ફોરવર્ડિંગને ડિ-એક્ટિવ કરી શકો છો. જો તમને એવું લાગે છે કે, તમારો કોલ ડાઇવર્ટ થઈ રહ્યો છે તો તમે આ કોડને ડાયલ કરીને ડાઇવર્ટને સરળતાથી બંધ કરી શકો છો. કોડ *#*#4636#*#* આ કોડની મદદથી તમે તમારા ફોન વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી શકો છો. જેમ કે, ફોનમાં કઈ બેટરી છે, વાઈ-ફાઈ કનેક્શન ટેસ્ટ, ફોનનું મોડેલ, રેમ વગેરે. આ કોડને ડાયલ કરવા પર તમારા પૈસા કટ નહીં થાય

    Read More
  • Oct 31,2019

    सरकार खत्म कर सकती है ये तीन बड़े टैक्स, आपके पैसों पर होगा सीधा असर!

    शेयर बाजार (Stock Market) में पैसा लगाने वालों को जल्द तीन बड़े टैक्स (STT, DDT, LTCG) से छुटकारा मिल सकता है. सूत्रों की मानें तो तीन बड़े टैक्स STT, लॉन्ग टर्म कैपिटल गेन्स टैक्स (LTCG) और डिविडेंड डिस्ट्रीब्यूशन टैक्स को खत्म करने की तैयारी है. इस टैक्स के खत्म होने से निवेशकों (Investors) को सीधे तौर पर फायदा मिलेगा.

    Read More
  • Oct 26,2019

    भारतीय सेना ने जवाबी कार्रवाई में उड़ाए कई पाकिस्तानी बंकर और पोस्ट

    जम्मू। एलओसी से सटे इलाकों में पाक सेना की गोलाबारी दहशत का माहौल बनाए हुए है। पाक सेना ने शुक्रवार को भी पुंछ के कई सेक्टरों में गोलों की बरसात की। गुरुवार को भी उसने टंगधार में गोले बरसाए तो भारतीय सेना की जवाबी कार्रवाई से उस पार त्राहि-त्राहि मच गई। कई पाक बंकर और फारवर्ड पोस्टों को नेस्तनाबूद कर दिया गया था।

    Read More
  • Oct 01,2019

    FATF में मलयेशिया, तुर्की के रुख से तय होगी पाकिस्तान की किस्मत

    संयुक्त राष्ट्र में कश्मीर मुद्दे पर पिछले दिनों मलयेशिया और तुर्की ने खुलकर पाकिस्तान का समर्थन किया है। अब पैरिस में होनेवाली फाइनैंशल ऐक्शन टास्क फोर्स की मीटिंग में पाकिस्तान को ग्रे लिस्ट में रखना है या ब्लैकलिस्ट में, इसका फैसला होगा। इन दोनों देशों की भूमिका इस फैसले में बहुत महत्वपूर्ण होगी।

    Read More
  • Sep 05,2019

    Teacher Day Quotes: सफलता की राह दिखाते हैं डॉ सर्वपल्ली राधाकृष्णन के ये 10 विचार

    भारत में हर साल 5 सितंबर को शिक्षक दिवस (Teachers Day) मनाया जाता है. इस दिन स्टूडेंट्स अपने टीचर्स को गिफ्ट्स देते हैं. पूरे देश में शिक्षक दिवस (Happy Teachers Day) बड़े ही उत्साह के साथ मनाया जाता है. भारत के पूर्व राष्ट्रपति डॉ. सर्वपल्ली राधाकृष्णन (Sarvepalli Radhakrishnan) के जन्मदिन को शिक्षक दिवस के रूप में मनाया जाता है.

    Read More
  • Sep 03,2019

    ઋષિ પંચમી વિશેષ - જાણો ભારતના 7 મહાન સંત વિશે..

    આકાશમાં સાત તારાઓનુ એક મંડળ જોવા મળે છે. તેને સપ્તર્ષિઓનું મંડળ કહેવામાં આવે છે. ઉક્ત મંડળના તારાઓનુ નામ ભારતના મહાન સાત સંતોના આધાર પર જ મુકવામાં આવ્યુ છે. વેદોમાં ઉક્ત મંડળની સ્થિતિ, ગતિ, અંતર અને વિસ્તારની વિસ્તૃત ચર્ચા જોવા મળે છે.

    Read More
  • Aug 31,2019

    Happy ganesha chaaturthi- ગણેશ ચતુર્થી પર આ રીતે કરો ગણેશ સ્થાપના

    સમૃદ્ધિ, યશ-એશ્વર્ય, વૈભવ, સંકટ નાશક, શત્રુ નાશક, રિદ્ધિ સિદ્ધિ દાયક, ઋણહર્તા, વિદ્યા-બુદ્ધિ-જ્ઞાન અને વિવેકના પ્રતીક માનવામાં આવે છે. શિવ પુરાણ મુજબ ગણેશાવતાર ભાદ્રપદના કૃષ્ણપક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. શિવ-પાર્વતીએ તેમને પોતાની પરિક્રમા

    Read More
  • Aug 24,2019

    जेटली का 66 साल की उम्र में निधन; मोदी ने कहा- उन्होंने देश को आर्थिक मजबूती दी, मैंने अपना अमूल्य मित्र खो दिया

    जेटली 9 अगस्त से एम्स में भर्ती थे, उन्होंने शनिवार दोपहर 12 बजकर 7 मिनट पर अंतिम सांस ली जेटली का सॉफ्ट टिश्यू कैंसर का इलाज चल रहा था, इसके लिए वे जनवरी में न्यूयॉर्क भी गए थे यूएई में मौजूद प्रधानमंत्री मोदी ने जेटली की पत्नी और बेटे से फोन पर बात की, जेटली के परिवार ने उनसे विदेश दौरा रद्द नहीं करने को कहा राष्ट्रपति रामनाथ कोविंद ने कहा- जेटली बेहतरीन वकील, परिपक्व सांसद और उत्कृष्ट मंत्री थे गृह मंत्री अमित शाह ने कहा- मैंने परिवार का अभिन्न सदस्य खो दिया रविवार सुबह 10 बजे के बाद जेटली की पार्थिव देह पार्टी कार्यालय में रखी जाएगी, दोपहर बाद अंतिम संस्कार होगा

    Read More
  • Aug 15,2019

    तिरंगे झंडे पर कविता : लहर-लहर तुम लहरो...

    हे ध्वजा! राष्ट्र की, नील-गगन पर फहरो, उन्मुक्त पवन में, लहर-लहर तुम लहरो। तेरा केशरिया रंग, वीर का बाना, सीखा है इससे, सबने प्राण लुटाना। और श्वेत रंग, जो धवल चांदनी सा है, वह विश्व-शांति का, सबको संदेशा है।

    Read More
  • Aug 12,2019

    अनुच्छेद 370 हटने से बौखलाए इमरान ने सोशल मीडिया पर उगला जहर, भारत का पलटवार

    इस्लामाबाद। जम्मू-कश्मीर से अनुच्छेद 370 हटाए जाने के बाद पाकिस्तान की बौखलाहट दुनिया के सामने आ रही है। पाकिस्तान के प्रधानमंत्री इमरान खान ने जम्मू-कश्मीर के परिप्रेक्ष्य में राष्ट्रीय स्वयंसेवक संघ (RSS) की विचारधारा की तुलना नाजी सोच से करते हुए रविवार को आरोप लगाया है कि यह पहले भारत के मुसलमानों का दमन करेगी और बाद में पाकिस्तान को निशाना बनाएगी।

    Read More
  • Aug 11,2019

    कश्मीर को लेकर झूठ फैला रहा है अंतरराष्ट्रीय मीडिया

    आजकल हर तरफ जम्मू-कश्मीर पर लागू रही अनुच्छेद 370 की चर्चा है. केंद्र सरकार द्वारा अनुच्छेद 370 के तहत जम्मू-कश्मीर को दिए गए विशेष दर्जे को हटाने के बाद कांग्रेस लगातार मोदी सरकार पर सवाल उठा रही है तो बीजेपी भी पलटवार करने से चूक नहीं रही है. वहीं, आईजीपी कश्मीर एसपी पानी ने कश्मीर में पुलिस फायरिंग की मीडिया रिपोर्टों का खंडन किया है. पानी ने कहा कि कुछ अंतरराष्ट्रीय मीडिया रिपोर्टों में गोलीबारी की बातें गलत हैं, ऐसी कोई भी घटना नहीं हुई है. घाटी पिछले एक सप्ताह से काफी हद तक शांत है

    Read More
  • Jul 29,2019

    પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61 વર્ષની વયે નિધન, આવતીકાલે અંતિમ દર્શન અને અંતિમયાત્રા

    અમદાવાદઃઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતના પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું આજે સવારે નિધન થયું છે. તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવશે. જ્યારે સ્મશાન યાત્રા 30 જૂલાઈના રોજ એક વાગ્યે તેમના નિવાસ સ્થાને(જામકંડોરણા)થી નીકળશે.

    Read More
  • Jul 23,2019

    ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર જ શા માટે ઉતરશે ચંદ્રયાન-2? કારણ છે મોટું...

    ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો) દ્વારા સોમવારે બપોરે 2.43 કલાકે ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરી દેવાયું હતું. આ ચંદ્રયાન 48 દિવસની સફર પૂરી કર્યા પછી ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ કરશે. ઈસરો તેની મદદથી ચંદ્રની સપાટી અને ત્યાંના વાતાવરણનો અભ્યાસ કરશે. એક હોલિવૂડની ફિલ્મના બજેટ કરતાં પણ અત્યંત ઓછી કિંમત લગભગ રૂ.978 કરોડના ખર્ચે ચંદ્રયાન-2 તૈયાર કરવામાં આવ્યું છે

    Read More
  • Jul 23,2019

    LoC पर घमासान, पाक चौकियां तबाह, 1 भारतीय सैनिक शहीद

    जम्मू। LoC पर एक बार फिर दोनों मुल्कों की सेनाओं के बीच घमासान हुआ है। नतीजतन पाक गोलाबारी में एक भारतीय जवान शहीद हुआ तो जबावी कार्रवाई में दो पाक सैनिक मारे गए तथा दुश्मन की चार फारवर्ड चौकियां भी तबाह हो गईं।

    Read More
  • Jul 22,2019

    તુરિયા છે આ રોગોની રામબાણ દવા- જાણો આ 8 ફાયદા

    તુરિયાના શાકથી બધા લોકો પરિચિત હશે. પણ આ શાક શરીરમાં વધતી ગરમી સામે લડવા અને હિમોગ્લોબિનની માત્રાને કાયમ રાખવા માટે ભગવાને આપેલુ સૌથી મોટુ વરદાન છે. આનુ વાનસ્પતિક નામ લુફ્ફા એક્યૂટેંગુલા છે. તુરિયાને આદિવાસી અનેક રીતે રોગપચાર માટે ઉપયોગમાં લે છે.

    Read More
  • Jul 20,2019

    हिंदू संस्कृति की 10 खासियत, जिसे दुनिया करती है पसंद

    हिन्दू धर्म दुनिया का प्रथम और सबसे प्राचीन धर्म है। इस धर्म का एक मात्र ग्रंथ है वेद। वेदों के सार को ही उपनिषद कहते हैं। इसे ही वेदातं कहा गया है। हिन्दू धर्म में ब्रह्म को ही सत्य माना गया है जो संपूर्ण जगत में व्याप्त होकर भी जगत से अलग है। सभी आत्माएं उस ब्रह्म का अंश ही है। हिन्दू धर्म की सैकड़ों बाते हैं जिसे दुनिया पसंद करती है, लेकिन हम यहां बताएं मात्र 10 खासियत।

    Read More
  • Jul 18,2019

    चेहरा बूढ़ा दिखाकर लुभाता है, इन 10 बातों से जानिए क्यों खतरनाक है यह Face APP

    भारत में इन दिनों एक फेस ऐप बेहद तेजी से लोकप्रिय हो रहा है। इस ऐप में एक ऐसा फीचर भी है, जो यह बताता है कि आपका चेहरा बुढ़ापे में कैसा दिखेगा। इस फीचर की वजह से ही यह ऐप भारत में तेजी से वायरल हो रहा है। सुरक्षा विशेषज्ञों ने इस रूसी ऐप को लेकर चेतावनी देते हुए कहा कि यह ऐप आपके मना करने पर भी मोबाइल में मौजूद सभी फोटो तक पहुंच जाता है। जानिए इस ऐप से जुड़ी 10 खास बातें...

    Read More
  • Jul 09,2019

    अफसर के घर लोकायुक्त टीम का छापा पड़ा तो खिड़की से फेंका रुपयों से भरा बैग

    खाद्य एवं नागरिक आपूर्ति निगम का अफसर सलमान हैदर करोड़ों की काली कमाई का आसामी निकला. अब तक की कार्रवाई में उसके कई घर-प्लॉट, बैंक खातों का पता चल चुका है. छापे की कार्रवाई जारी है. बैग फेंका- हैदर पहले इंदौर में पदस्थ थे लेकिन अब कटनी में हैं.लोकायुक्त की टीम ने उनके इंदौर और कटनी के ठिकानों पर आज सुबह एक साथ छापा मारा. अल सुबह करीब 50 लोगों की टीम हैदर के इंदौर स्थिति 4 घरों पर पहुंची और कार्रवाई शुरू की.

    Read More
  • Jun 12,2019

    વર્ષની બધી એકાદશીમાં સૌથી વધુ મહત્વ નિર્જળા એકાદશીનું છે, આ વ્રત કરનાર પાણી પણ પીતાં નથી

    જૂનના રોજ સૌથી મોટી નિર્જળા એકાદશી છે. પંચાંગમાં આ એકાદશીનું સૌથી વધારે મહત્વ છે. તેને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે મહાભારત કાળમાં પાંડવ પુત્ર ભીમે આ વ્રત કર્યું હતું, એટલા માટે તેને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. જ્યાતોષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. વ્રત રાખવામાં આવે છે. આ દિવસે વ્રત કરનાર વ્યક્તિ અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

    Read More
  • May 20,2019

    20 મેના રોજ પદ્મ અને શિવ યોગમાં મનાવાઈ રહી છે નારદ જયંતી

    પુરાણોમાં કહ્યા પ્રમાણે દર વર્ષે જેઠ મહિનાના કૃષ્ણપક્ષની બીજના દિવસે નારદ જયંતી મનાવવામાં આવે છે. આ વખતે 20 મેએ રવિવારના રોજ પદ્મ નામના શુભ યોગમાં આ જયંતી ઉજવવામાં આવી રહી છે. નારદને બ્રહ્માના 7 માનસપુત્રોમાંના એક માનવામાં આવે છે. એમનો જન્મ બ્રહ્માજીના ખોળામાં થયો હતો. હિન્દુ માન્યતા પ્રમાણે બ્રહ્માજીએ નારદને સર્જનકાર્ય કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેમણે આ આદેશ માનવાનો ઈન્કાર કરી દીધો હતો. નારદને દેવર્ષિ પણ કહે છે ‘દેવર્ષિ’ તરીકે ઓળખાતા નારદ મુનિ વ્યાસ, વાલ્મિકી અને શુકદેવ વગેરેના મનીષિઓના ગુરુ છે. નારદજીની જ કૃપાથી ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવા મહાગ્રંથનું નિર્માણ થઈ શક્યું હતું. એમણે જ પ્રહલાદ, ધ્રુવ, રાજા અંબરિષ વગેરે મહાન ભક્તોને ભક્તિમાર્ગમાં પ્રવૃત્ત કર્યા હતા. આ રીતે જોઈએ તો નારદ દેવતાઓના ઋષિ છે. આથી તેમને ‘દેવર્ષિ’ કહીને પણ સંબોધવામાં આવે છે. કહેવાય છે કે કઠોર તપસ્યા પછી ન���રદને બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત થયું હતું. નારદ અત્યંત જ્ઞાની હતા, જેને કારણે દેવી-દેવતાથી લઈને દૈત્યો પણ એમને ભારે માન આપતા. સંગીત અને પત્રકારત્વ ક્ષેત્રના લોકોના પણ ગુરુ નારદજી શ્રુતિ-સ્મૃતિ, ઈતિહાસ, પુરાણ, વ્યાકરણ, વેદાંગ, સંગીત, ખગોળ-ભૂગોળ, જ્યોતિષ, યોગ વગેરે અનેક વિષયોમાં પારંગત હતા. તેઓ વીણા દ્વારા ભગવાન વિષ્ણુની ભક્તિના પ્રચારક પણ હતા. તેમના પર માતા સરસ્વતીની કૃપા હોવાને કારણે તેઓ અત્યંત બુદ્ધિમાન અને સંગીતમાં પણ નિપુણ હતા. દરેક લોકમાં નારદજીનું ભારે સન્માન થતું. નારદજી સમાચારોનું વહન કરનારા વિચારક પણ હતા. આથી જ તેમને સંગીત અને પત્રકારત્વમાં સક્રિય લોકો પણ ભારે માનથી જુએ છે અને તેમણે નારદ જયંતીના દિવસે નારદજીની ખાસ પૂજા-અર્ચના કરવી જોઈએ. નારદજીની પૂજા કઈ રીતે કરવી? અન્ય હિન્દુ તહેવારોની જેમ નારદ જયંતીના દિવસે પણ સૂર્યોદય પહેલાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને પૂજા કરવાનું માહાત્મ્ય છે. નારદજી ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત હતા, આથી તેમની જયંતી પર ભગવાન વિષ્ણુની સવિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુને ચંદન, તુલસીનાં પાન, કંકુ, અગરબત્તી, ફૂલ અને મીઠાઈ અર્પણ કરવાં. આખો દિવસ ઉપવાસ રાખવો. દાળ અને અનાજનું સેવન ન કરવું. માત્ર દૂધ અને ફળોનું જ સેવન કરવું. રાત્રે જાગરણ કરવું. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અને વધુમાં વધુ સમય સુધી એમના મંત્રોનું પઠન કરવું. આ પછી ભગવાન વિષ્ણુની આરતી કરવી. બ્રાહ્મણોને ભોજન, કપડાં અને પૈસાનું દાન કરવું.

    Read More
  • May 16,2019

    ટચૂકડા વિમાનમાં એટલાન્ટિક પાર કરનારી વિશ્વની પહેલી યુવતિનો વિક્રમ આરોહિ પંડીતે નોંધાવ્યો

    મુંબઈની કેપ્ટન આરોહી પંડિતે (૨૩) લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ (એલએસએ)ની મદદથી એટલાંટિક મહાસાગર પાર કરી ઈતિહાસ સર્જ્યો છે. અગાઉ કોઈ મહિલાએ એકલા એલએસએ દ્વારા એટલાન્ટિક મહાસાગર પાર કર્યો નથી. એટલાન્ટિક મહાસાગર યુરોપ અને અમેરિકાને અલગ પાડે છે. આ મહાસાગર પાર કરવો એ સાહસિકોમાં કાયમ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. એ માટે આરોહિએ નાનકડું માત્ર ૪ હજાર કિલોગ્રામ ધરાવતું ટુ સિટર વિમાન વાપર્યું હતું. આ વિમાનને માહિ 'માહી' નામ આપવામાં આવ્યું હતું.

    Read More
  • May 15,2019

    ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે તરબૂચ, જાણો તેનાથી થતા લાભ વિશે

    ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો જ્યૂસ, શેક, આઈસક્રીમ, રસીલા ફળનું સેવન કરે છે. ઉનાળામાં મળતા રસદાર અને ઠંડા ફળમાંથી એક છે તરબૂચ. આ ફળમાં 90 ટકા પાણી અને ગ્લૂકોઝ હોય છે જે શરીરને ઠંડક આપે છે. તેમાં વિટામિન, મિનરલ, ફાઈબર જેવા પોષક તત્વ પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે સારા સાબિત થાય છે. શોધમાં સાબિત થયું છે કે ઉનાળામાં રોજ તરબૂચ ખાવામાં આવે તો અનેક બીમારીઓ દૂર થઈ શકે છે. કઈ કઈ છે આ બીમારીઓ ચાલો જાણી લો સૌથી પહેલા

    Read More
  • Mar 26,2019

    ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન ને કીધેલી આ વાત જીવનમા ઉતારી લો. જિંદગીમા ક્યારેય નહિ લાગે ભય.

    મિત્રો આજે લોકો જીવન માં ભય અને ડર નો સામનો કરે છે કદાચ બહુ ઓછા વ્યક્તિ એવી મળે કે જેને કોઈ પણ વસ્તુથી ડર ન લાગે. પણ તે એક સામાન્ય વાત છે અને દરેક માણસની અંડર કોઈને કોઈ ડર રહેલો હોય છે. ઘણા લોકો તો દર ના કારણે માંદા પણ પડી જતાં હોય છે. પરંતુ આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણ ના ભાગવત ગીતામાં કહેલી એક સત્ય વાર્તા દ્વારા તમારા ડર પર જીત કંઈ રીતે પ્રાપ્ત કરવી તેના વિશે જણાવિશુ.

    Read More
  • Mar 19,2019

    વાઇરસ નો નાશ કરવા પ્રગટાવતી વૈજ્ઞાનિક હોળી નું મહત્વ જાણો....

    વસંત ઋતુનો મુખ્ય ઉત્સવ હોળી.પ્રાચીન સમયથી એ ઋતુ-પરિવર્તનના તહેવાર તરીકે ઊજવાય છે. ‘નવસસ્યેષ્ટિ’ એટલે શેકેલા અનાજની અગ્નિમાં આહુતિ આપવી. શેકેલા અન્નને સંસ્કૃતમાં ‘હોલાકા’ કહે છે. આ ‘હોલાકા’ ને હિન્દીમાં ‘હોલી’ કહેવાય છે. આર્યો દેવોને અન્નનો ભોગ ધરાવીને પછી જ તેનો ઉપયોગ કરતા. આમ, નવા અન્નનો ઉત્સવ એટલે હોળીનો તહેવાર.

    Read More
  • Mar 18,2019

    સ્કિનને નુકસાન ન થાય માટે ઘરે બનાવેલા નેચરલ કલરથી જ રમો, ઈકોફ્રેન્ડલી કલર બનાવવાની રીત

    સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (સીઈઈ) દ્વારા 10થી 22 માર્ચ દરમિયાન 'હૉલિ સેફ ફેસ્ટિવલ' કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલો અને શહેરની સોસાયટીઓમાં આ કેમ્પેઈન ચાલુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રવીવારના રોજ ઈન્દ્રપ્રસ્થ સોસાયટી, અમદાવાદ જુનિયર સ્કૂલ અને દિવ્ય જ્યોત સ્કૂલમાં આ કેમ્પેઈન યોજાયું હતું. જેમાં એક્સપર્ટે ઈકો ફ્રેન્ડલી હોળી રમવા માટે જુદા-જુદા કલર્સ કેમ બનાવવા તેનો ડેમો એક્સપર્ટ આપ્યો હતો

    Read More
  • Mar 04,2019

    પેશાબમાં લોહી આવવું બીમારીના ગંભીર કારણો દર્શાવે છે, નિદાન અને ઉપચાર

    હિમેટ્યુરિયા એટલે પેશાબમાં લોહી આવવું. આ એક સામાન્ય લક્ષણ છે અને નાનાં બાળકોથી લઈને મોટી ઉંમરની વ્યક્તિઓમાં પણ તે થઈ શકે છે. ખૂબ જ સામાન્ય લાગતી આ ફરિયાદ ખૂબ જ ગંભીર રોગનું પ્રથમ લક્ષણ પણ હોઈ શકે છે. આધેડ વયની વ્યક્તિમાં દર્દ વગરનું હિમેટ્યુરિયા હોય તો તે કેન્સરની નિશાની ગણી શકાય અને તેથી જ આ તકલીફને પ્રાથમિકતા આપીને તાત્કાલિક યુરોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ.

    Read More
  • Mar 03,2019

    ધ મિસિંગ 54: જો લૌટ કે ઘર ના આયે.. જરા યાદ ઉન્હૈ ભી કર લો..

    પાકિસ્તાનમાં ફસાયેલા વિંગ કમાન્ડર અભિનંદન ગણતરીની કલાકોમાં ભારત પરત ફર્યા ફરી ચૂક્યા છે. પાકિસ્તાને તેમને ભારતને સોંપી દેવા પડયા, એ ભારતની વિદિશનિતી અને કૂટનિતીની જીત છે. પરંતુ એ સાથે એ પણ યાદ કરવું પડે કે ૧૯૭૧ના યુદ્ધના ૫૪ સૈનિકો આજે પણ મિસિંગ છે. એમનો કોઈ અત્તો-પત્તો નથી અને તેમની સાથે શું થયું તે

    Read More
  • Feb 28,2019

    નાસ્તામાં આ 8માંથી કોઈ 1 વસ્તુ ખાઓ, પેટની ચરબી ઓછી થશે અને વધારાનું વજન ઘટશે

    વધેલું વજન કોઈને ન ગમે, પણ વજન વધવાની સમસ્યા મોટાભાગના લોકોને પરેશાન કરે છે. જેના માટે લોકો એક્સરસાઈઝ, ડાયટિંગ, બેલેન્સ ડાયટ અને ઘણી રીત અપનાવે છે. પણ બ્રેકફાસ્ટ પર ખાસ ધ્યાન આપતા નથી. જોકે સવારના બ્રેકફાસ્ટમાં થોડાં ફેરફાર કરીને પણ ઝડપથી વજન ઓછું કરી શકાય છે અને સાથે જ પેટની ચરબી પણ ઘટાડી શકાય છે. જેથી આજે અમે તમને વજન ઘટાડવા અને ચરબી દૂર કરવા માટે બેસ્ટ એવા 8 હેલ્ધી બ્રેકફાસ્ટ ફૂડ્સ વિશે જણાવીશું, જેને બધાંએ ખાવા જોઈએ. તો ચાલો આજે જાણી લો. * નાસ્તાથી કઈ રીતે ઘટે છે વજન? સવારનો નાસ્તો દિવસનો સૌથી મહત્વપૂર્ણ ભોજન હોય છે. જેનાથી શરીરને આખો દિવસ એનર્જી મળે છે સાથે જ મેટાબોલિઝ્મ પણ બૂસ્ટ થાય છે. જેથી નાસ્તામાં યોગ્ય આહાર લેવાથી શરીરમાં ભરપૂર પોષક તત્વો મળી રહે છે. સાથે જ મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે. * ચણા અને ગોળ આયર્ન અને ફાયબરથી ભરપૂર ચણા અને ગોળને એકસાથે ખાવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે. જેનાથી બોડીનું ફેટ બર્ન કરવામાં મદદ મળે છે. સવારે નાસ્તામાં પલાળેલાં ચણાની સાથે ગોળ ખાવાથી ઝડપથી વજન અને ચરબી ઓછી થાય છે. * પ્રોટીનથી ભરપૂર દલિયા વજન ઘટાડવા માટે દલિયા એક બેસ્ટ ઓપ્શન છે. તેમાં પ્રોટીન, વિટામિન બી અને ફાયબર હોય છે. તેનાથી પેટ દુરસ્ત રહે છે. સાથે લાંબા સમય સુધી પેટ ભરેલું પણ રહે છે. જેનાથી ઓવરઈટિંગ થતું નથી. રોજ 1 વાટકી દલિયા ખાવાખી ફેટ પણ બર્ન થાય છે. * મધ અને અખરોટ ફ્લેટ ટમી જોઈએ તો બ્રેકફાસ્ટમાં મધ અને અખરોટ ખાઓ. તેમાં રહેલાં એન્ઝાઈમ શરીરમાં કેલરી બર્ન કરે છે. જેનાથી બોડીમાં જમા કોલેસ્ટ્રોલ ધીરે-ધીરે દૂર થવા લાગે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. * ફણગાવેલાં અનાજ ફણગાવેલાં અનાજ જેમ કે મગ, ચણા ખાવાથી શરીરને ઊર્જા મળે છે. તેનાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા ઘટે છે. સાથે જ બ્લડ સર્ક્યુલેશન પણ ઝડપથી થાય છે. તેનાથી પેટની આસપાસની ચરબી પણ ઓછી થાય છે. * કેલ્શિયમથી ભરપૂર દૂધ મિનરલ્સ, કેલ્શિયમ અને વિટામિન્સથી ભરપૂર ટોન્ડ અથવા સ્કિમ્ડ મિલ્ક પણ વજન ઘટાડવા માટે બેસ્ટ ઓપ્શન છે. તેમાં ફેટ ઓછું હોય છે. તમે નાસ્તામાં સિમ્પલ મિલ્કની જગ્યાએ બનાના શેક, મિલ્ક પપૈયા શેક અથવા તો મિલ્ક અને કોર્નફ્લેક્સ લઈ શકે છે. * કેળા સવારે નાસ્તામાં રોજ 1 કેળું ખાવાથી વજન ઘટાડવાની સાથે જ આખા દિવસ માટે ભરપૂર એનર્જી પણ મળે છે. પેટની ચરબી ઓછી કરવા માટે પણ તમે કેળા, અખરોટ અને મધ મિક્સ કરીને ખાઈ શકો છો. * લાઈટ અને હેલ્ધી પૌઆ વજન ઘટાડવા માટે નાસ્તામાં લાઈટ અને હેલ્ધી પૌઆ પણ સામેલ કરી શકો છો. તેનાથી આખો દિવસ પેટ ભરેલું લાગે છે. સાથે જ આ લો કેલરી ફૂડ હોવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. * પ્રોટીન પેક્ડ ઈંડા ઈંડા ખાવાથી ભૂખ શાંત થાય છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું પણ રહે છે. તેનાથી ઓવરઈટિંગ થતું નથી. રોજ નાસ્તામાં 1 ઈંડુ ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે

    Read More
  • Feb 24,2019

    આ કારણોના લીધે મહિલાઓ માં બ્રેસ્ટ કેન્સરના કેસ વધ્યા છે

    બ્રેસ્ટ કેન્સરના કેસ આજ કાલ બહુ જ વધી ગયા છે. આ એક બહુજ ખતરનાખ બીમારી છે. બ્રેસ્ટ કેન્સર ના કેસ પુરુષો કરતા મહિલાઓ માં વધુ જોવા મળે છે. 30 થી 40 ની ઉમર ઘરાવતી મહિલાઓ માં બ્રેસ્ટ કેન્સરનો ખતરો ખુબ જ વધી ગયો છે. આજે અમે તમને એવા અમુક ખોરાક વિષે જણાવીશું જે ખાઈ ને આ બીમારી થાય છે. ચાલો જાણીએ એવા ખોરાક વિષે.

    Read More
  • Feb 24,2019

    આ મંદિરમાં જૈલના કૈદીઓ કરે છે પૂજા, નાગ દેવતાને ચઢાવે છે હત્થકડીઓ…

    લોકો મનોકામનાઓ પૂરી કરવા માટે ભગવાન પાસે મન્નતો માંગતા હોય છે, તેના માટે તેઓ મંદિરમાં પરિક્રમા કરવાની સાથે ઘણી કિંમતી ચીજો પણ ભેંટ કરતા હોય છે. પણ મધ્યપ્રદેશના જાલીનેર નામના ગામમાં સ્થિત એક મંદિરમાં ચ્ધાચઢાવાનાં તૌર પર હત્થકડીઓ ચઢાવવામાં આવે છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહી બીજા લોકોની સાથે ઘણા કૈદીઓ પણ પૂજા કરે છે.

    Read More
Top